________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪પ થવાની છે. જગતના સર્વ જીનાં દુખેને નાશ થાય એવી પરમાઈ દષ્ટિને ધારણ કરે અને પારમાર્થિક પ્રવૃત્તિમાં મન વચન અને કાયાથી પ્રવૃત્ત થાઓ. ચેતનજી! તમે મહાન થઈને સંકુચિત મર્યાદિત વસ્કુલમાં પડી ન રહે અને ભવિષ્યમાં મહાન થવાને વર્તમાનમાં જે જે કંઈ થાય તે કરે. પારકાઓની પંચાત કરવા કરતાં પરજીનું શ્રેય થાય એવા વિચાર કરે અને તેઓના આત્માઓની સાથે ચેતનજી! તમે એકમેકરૂપ બનીને તેઓનું શ્રેયઃ જે જે ઉપાએ થાય છે તે ઉપાયવડે આત્માની પરમાર્થદશા જાગ્રત્ કરી કર્તવ્યપરાયણ થાઓ. ચેતનજી ! તમારા આત્માની સાથે અન્ય આત્માઓનું એકમેકત્વ કરવા પૂર્વે તમારી વિશાલદષ્ટિનું અનન્ત વર્તુલ એટલું બધું વધારે કે તમારામાં સર્વ સમાય અને સર્વનું શ્રેય: તે તમારું શ્રેય અનુભવાય. ચેતનજી! ભૂતકાળના વિચારમાં વર્તમાનમાં અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરી આ માના ગુણો પ્રગટે અને વિન્નતિ થાય એ વિચાર કરે.
અવતરણુ–મેહનિદ્રાને ત્યાગ કરી આત્મબંધથી જાગ્રત્ થઈ ઉઠી ઉત્સાહથી કાર્ય કરવાની શિક્ષા આપવામાં આવે છે.
વા. मोहनिद्रां परित्यज्य, जागृहि स्वात्मबोधतः। उत्तिष्ठ स्वात्मकर्माणि, कुरुष्वोत्साहतः स्वयम् ॥५८||
શબ્દાર્થ–મોહનિદ્રાને ત્યાગી આત્મબોધથી જાગ્રત થા-ઉઠ અને ઉત્સાહથી સ્વયં સ્વાત્મકાર્યોને કર.
વિવેચન—દર્શનમોહનીય આદિ મેહનિદ્રાને ત્યાગ કર્યાથી સ્વાત્મબેધની પ્રાપ્તિ થાય છે અને પશ્ચાત્ આત્માને ગ્ય એવાં કાર્યો કરવાને ઉઠાય છે. આત્મબોધ થયા વિના રવાત્મકાર્યો ક્યાં ક્યાં, ક્યા કયા અધિકાર પ્રમાણે કરવા ગ્ય છે તે કરવાની સમજણ પડતી નથી. મહનિદ્રાને ત્યાગ કર્યા વિના અને આત્માને સમ્યમ્ બોધ થયા વિના ઉત્સાહ પ્રગટતે નથી, અએવ મેહનિદ્રાને ત્યાગ કરીને આત્મબંધથી જાગ્રત થવાની જરૂર છે. શેલગમુનિએ જ્યારે મેહનિદ્રાને ત્યાગ કરીને પિતાનું સ્વરૂપ દેખ્યું ત્યારે તે જાગ્રત્ થયા
For Private And Personal Use Only