________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૬
દેશમાં વર્તતે ગ્રીષ્માદિ બતકાલ, તે તે દેશના લેકેની સ્થિતિ વગેરેથી કર્તવ્ય કાર્યોનું સાધ્યબિન્દુ એક સરખું હોવા છતાં કર્તવ્યકાના બાહ્યાકારે ભિન્નભિન્નમતિપ્રવૃત્તિથી ભિન્નભિન્ન પ્રકારના હોય છે. એમાં તરતમયેગે બાહ્યાભેદે પૂર્વક બાહ્યા કર્તવ્યસ્વરૂપ અવબોધી દઢ નિશ્ચયથી કાર્ય કરવાં. ક્ષેત્રકાલાનુસાર લાભાલાભને વિવેક કરીને આવશ્યક વ્યાવહારિક તથા પરમાથિક જે જે કાર્યો કરવાનાં હોય તે કરવાં જોઈએ એવી સ્વફરજ છે અને તે અદા કરવી જોઈએ. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય પિતાને સાંકલના અંકોડાની પેઠે જાણી અન્ય મનુષ્યરૂપ અંકાડાઓની સાથે સંબંધ રાખીને અર્થાત્ જુદા ન પડતાં મળીને જનસમાજહિતકારક આવશ્યક કાર્યોમાં ક્ષેત્ર કાલાનુસારે લાભાલાભના વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વાવસ્થા, સ્વશક્તિ, આજુબાજુની સાહાચ્ય, સાહાટ્યક શક્તિચેની યોજનાઓ પૂર્વક વ્યવસ્થાઓ વગેરેના બલાબલને પરિપૂર્ણ વિચાર કરી સ્વાધિકાર પરત્વે સદોષ વા નિર્દોષ આવશ્યક કાર્યો કરવા જોઈએ. પૃથુરાજ ચૌહાણની સાથે લાભાલાભના વિવેકપૂર્વક તથા દેશકાલની સ્થિતિને વિવેક કરીને કનેજનો રાજા જયચંદ્ર જોડાયે હેત અને બન્ને તથા અન્ય રાજાઓની સાથે મેળ કરી રાજ્યના મૂળ ઉદેશના પૂજારી બની આર્ય રાજાઓએ આર્યદેશ સામ્રાજ્ય, ધર્મ સાહિત્યાદિની રક્ષાર્થે યુદ્ધ આરંભ્ય હતા તે તેઓ આર્યદેશની પ્રગતિમાં સદા ચિરસ્મરણીય તરીકે રહી શકત. પરંતુ શેક, અફસ કે તેવું તેમનાથી બની શકયું નહિ પરંતુ ઉલટું બન્યું. જનસમાજનું હિત કરવું અને સર્વ જનને સુખમાં કેઈ હાનિ કરે નહિ એવી વ્યવસ્થાપૂર્વક જનની રક્ષા કરવી એજ રાજ્યના મુખ્ય ઉદ્દેશ છે. તેને જે તે સમજ્યા હોત અને પિતાને દેશ સેવક અને જનસમાજ સેવક તરીકેની ખાસ ફરજ અદા કરવા તરીકે પોતાની જાતને તેઓ દેશકાલાનુસારે સમજી શકયા હોત તે ભવિષ્યની પ્રગતિ માટે તેમના નામ અને કર્તવ્યકાર્યોની સ્મૃતિ સદા અમર રહેત. શાહબુદીન ઘેરીએ પણ રાજ્ય કરવાને મુખેદેશ અવબે હોત તે અન્ય દેશના મનુષ્યના હિતની વ્યવસ્થા ને નાશ કરવા અને નકામી અશાન્તિ, અંધાધુની ફેલાવવા પ્રયત્ન
For Private And Personal Use Only