________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩ જોઈએ. ગ્લાસ્ટનનું જીવનચરિત્ર વાંચીને તેના ઉદ્યમને ખ્યાલ કરે જોઈએ. શ્રી હરિભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રસૂરિ વગેરે ધર્માચાર્યોના સતત ઉદ્યમને ખ્યાલ કર જોઈએ. જેનામાં સ્વકર્તવ્ય કાર્ય કરવાની શક્તિ હોય અને જે પૂર્ણત્સાહપૂર્વક ઉદ્યમ કરતે હેય તે પ્રારંભિતકને પૂર્ણ કરી શકે એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કટિકાઓના ઉદ્યમને ખ્યાલ કરે. તેઓ પિતાના દરમાં દાણ લેઈ જાય છે તે વખતને બનાવ દેખે. પશ્ચાત ખ્યાલ કરે કે ઉદ્યમની સ્વજીવનની પ્રગતિ માટે કેટલી બધી જરૂર છે. જે મનુષ્ય સ્વફરજેને અદા કરવામાં નિયમસર અનેક પ્રકારની એજનાઓની સુવ્યવસ્થાઓ પુરસર ઉદ્યમ કરે છે તે અને વિજયને પ્રાપ્ત કરી શકે છે અને આલસુ મનુષ્ય આલસ્ય સેવીને અવનતિના માર્ગમાં સંચરે છે. આ હિ મનુષri સાથોમgrg નાબૂમાનો વષ: કૃત્ય નાગરિ ઈત્યાદિ ભાવાર્થ મનન કરીને ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગમે તેટલા શુભ વિચારે પ્રવર્તતા હોય પરંતુ સ્વફરજાનુસારે પ્રવૃત્તિ સેવ્યા વિના કદાપિકાલે સ્વશુભ વિચારની અસર ખરેખર આ વિશ્વપર કરી શકાતી નથી. જેના મનમાં જલપરપોટાની પેઠે વિચારરૂપ પરપોટાઓ ઉત્પન્ન થાય છે અને ટળી જાય છે તે અલ્પવર્ય મનુષ્ય ખરેખર ઉદ્યમવિના આત્માનું ઉચ્ચ જીવન કરી શકતું નથી અને તેમજ અન્ય મનુષ્યનું પણ ઉચ્ચ જીવન કરી શકતું નથી. હું કરવું પણ ઉદ્યમ સેવી સારું કરવું એ વાયને લક્ષ્યમાં રાખી સદા ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઇએ. આર્યાવર્તના મનુની પડતી દશા થઈ તેનું મુખ્ય કારણ તે એ છે કે તેઓ આલસુ બન્યા. જ્યારે મનુષ્ય આજીવિકાદિ ઉપાવડે યુક્ત થઈ સંતોષી બની જશેખમાં જીવન ગાળે છે ત્યારથી તે સ્વાવનતિના ક્રમ પર પિતે વહે છે અને અન્ય મનુષ્યને વહાવે છે. વિરાર્થને ઉદ્યમ અને કેન્સર કાર્યને ઉદ્યમ એમ સ્વાધિકારે બે પ્રકારને વા એક પ્રકારને ઉદ્યમ સેવવાની જરૂર સ્વીકારવી જોઈએ. ઉદ્યમ વિના બલ, બુદ્ધિ વગેરે સ્વશક્તિ કટાઈ જાય છે. અતએવ પ્રત્યેક કાર્યમાં સદેદ્યમી થવાની ઘણી જરૂર છે. જે મનુષ્ય ઉદ્યમને
For Private And Personal Use Only