________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૧ કરતા હતા અને જે ત્યાગાશ્રમને યોગ્ય થતા તેઓ ત્યાગી બની ત્યાગીયેગ્ય આવશ્યક કમલેગને સેવતા હતા. તેથી વિશ્વમાં વ્યાવહારિક અને ધાર્મિક પ્રગતિમાં કઈ રીતની ખામી રહેતી નહતી. હાલ તેવી વ્યવસ્થાને ઉદ્ધાર કરીને મનુષ્યોને કર્મયોગીઓ બનાવવાને પ્રયત્ન શરૂ થયું છે. વિશ પચીસ વર્ષ પર્યન્ત બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વે ચારે વર્ણના બાળકો અને બાલિકાઓ અભ્યાસ કરીને કર્મગનું પદ પ્રાપ્ત કરતી હતી તેવી વ્યવસ્થાને શનૈઃ શનૈઃ યુક્તિપૂર્વક જમાનાને અનુસરી ઉદ્ધાર કરે જોઈએ કે જેથી કર્મયોગીઓ દ્વારા વિશ્વનો ઉદ્ધાર થઈ શકે. બૂમ પાડવાના કરતાં કર્મ ક્રિયામાં ચિત્ત રાખીને પ્રત્યેક કર્તવ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરી કર્મવેગી બનવું જોઈએ કે જેથી સર્વ પ્રકારની શુભ પ્રગતિને ઉદ્ધાર થઈ શકે. મેટી મેટી વાતે કરવાથી કંઈ વળતું નથી. વાત કરતાં વડાં થવાનાં નથી. વાતે કરવા માત્રથી કોઈને અસર થવાની નથી. માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મસ્ત બનીને આદર્શ પુરૂષ બનવું જોઈએ. જેણે આગગાડી શોધી કાઢી તેણે દેશદેશ બૂમ પાડી નહોતી તે પણ તેના કર્તવ્યથી તે જગપ્રસિદ્ધ થશે અને તેની આદર્શકર્તવ્યતાથી અન્ય વિજ્ઞાને શેધક બુદ્ધિદ્વારા કાર્યપ્રવૃત્તિ થઈ. એડીસન અને દાક્તર જગદીશચંદ્ર બોઝ વગેરે શેધકો અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે તેનું કારણ એ છે કે તેઓએ શેધક વિજ્ઞાન પ્રવૃત્તિથી કર્મચાગમાં પ્રવૃત્તિ કરી વિપગી શેધ ખેળો કરી છે અને હજી તેઓ શેક કર્મવેગ પ્રવૃત્તિમાં મત બનીને અનેક જાતની શેહે કર્યા કરે છે. આર્યાવર્તમાં અનેક વિદ્વાને પાક્યા પણ કેઈએ બે પિડાંથી ચાલનારી ગાડી કે જે લાખો વર્ષથી વંશપરંપરાએ વારસામાં આવે છે તેમાં કોઈ જાતને શેધક બુદ્ધિથી ફેરફાર કરી શક્યા નહિ. તેનું માને તે ખરેખર પાશ્ચાત્ય વિદ્વાન નેને ઘટે છે. આર્યાવર્ત રાત્રીના વખતમાં તેમના કેડીયાને દીવે કરીને અદ્યપર્યન્ત દીપકને વ્યવહાર ચલાવ્યું હતું. ફાનસ સરલાઈટ વગેરે આર્યાવર્તના કર્મચગીઓની કમાણ નથી. હજી પણ આ જાગશે નહિ અને શેકબુદ્ધિવડે સર્વ પ્રકારની પ્રગતિમાં પ્રવૃત્તિ કરવામાં મસ્ત નહિ બનશે તે તેઓનું આર્યશ્રેષ્ઠત્વ ફક્ત ઇતિહાસના
For Private And Personal Use Only