SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1020
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ધર્મક્રિયાઓથી વારતવિકલની પ્રાપ્તિ થતી નથી એમ અનુભવ કરતાં અખાધાય છે. સમતાભાવથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. સમતાવતસન્તાની સદા આરાધના કરવી જોઇએ. સમતાવ તસન્તાએ ખરેખરા વિશ્વના દેવ છે. સામ્યમાં મુક્તિસુખ છે. જેણે સમતાના અનુભવ કર્યો તેણે અવશ્ય મુક્તિસુખના અનુભવ કર્યા એમ માનવું, સમતામાં મુક્તિસુખનો અનુભવ થાય છે. મુક્તિનું સુખ કેવું હશે ? એમ પુછનારે સમતાનો અનુભવ કરવા એટલે તે મુક્તિસુખના અનુભવ કરી શકશે. સામ્પ્રત અમારાવડે મુક્તિસુખને નરદેહમાં રહ્યા છતાં અનુભવ કરાય છે. જેણે અત્ર નરદેહમાં વસતાં છતાં મુક્તિસુખના અનુભવ કર્યા નથી તે દેહાત્સગ પશ્ચત મુક્તિસુખ પ્રાપ્ત કરી શકતા નથી. અતએવ સામ્યની પ્રાપ્તિ માટે આ કાલમાં જે જે સ્વાચિતકર્તવ્ય ધર્મકર્મા કરવાનાં હોય તે કર્માને તેણે કરવાં જોઇએ. સમતાવંત મહાત્મા મુનિવરોની પાસમાં વસવાથી મુક્તિસુખને અનુભવ કરવાની દિશા સુજી આવે છે. સમતાવંતમહાત્માના વચનાનું પાન કરવાથી રાગદ્વેષના વિષમભાવ ટળે છે. સમતાવ ́તમનુષ્યેાના સહવાસથી અૌકિકસુખની પ્રાપ્તિ થાય છે. સમતાવ...તસન્તાના એકક્ષણમાત્રને સમાગમ કરવાથી કેાટિલવાનાં પાપા ટળે છે. સમતાવતસન્તા ચિતામણિરત્નસમાન અને પાર્શ્વમણિ કરતાં પણ અત્યંત સુખપ્રદ હોય છે. સમતાવ’તસત્ત્તાની ચરણધૂલમાં આલેટવાથી પણ સમતાગુણની પ્રાપ્તિ થાય છે. સમતાનાં પ્રતિપાલક અનેકશાસ્ત્રાનુ કરવા કરતાં અધ્યયન કરતાં સમતાવ તસન્તાની સેવા કરવાથી અનંતગુણઅધિકલાભની તુર્ત પ્રાપ્તિ થાય છે. સમતાવ તસન્તાના સમાગમ વિના મુક્તિસુખને અનુભવ થતા નથી. દીવાથકી દીવા પ્રગટે છે. તદ્વેત્ સમતાવ‘તચેાગીની કૃપાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવ તયેાગીસન્તાની સેવાવિના સમતાના સાક્ષાત પ્રાદુર્ભાવ થતા નથી, માટે ભમનુષ્યાએ સમતાવ'તસન્તાની શુદ્ધપ્રેમભક્તિથી સેવા કરવી જોઇએ. ગમે તે જટાધારી કાઇ ખાવા હાય, વેદાન્તદર્શનમાન્યતાધારક મુંડી હોય, આર્દ્રધમી સાધુ હોય, ખ્રિસ્તીધર્મના સાધુ હોય, કોઈ શિખાધારી મહાત્મા બ્રાહ્મ હાય, ત્યાગીના વેષ ધારણ કરનાર ત્યાગી હોય, કોઇ ચેાગી હોય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy