________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેઈના પ્રાણ લેવાનું જે ધર્મશાસ્ત્ર ફરમાન કરે છે તે અધર્મશાસ્ત્ર છે, કારણકે અનંત દયાવાનું સર્વજ્ઞ પરમાત્મા દેવ કદાપિ અન્યાય અધચ્ચે હિંસાને ઉપદેશ આપે જ નહિ. અતએવ ભવ્ય મનુષ્યોએ દયા અને યતનાપૂર્વક સ્વસ્વાધિકારે વ્યાવહારિક તથા ધામિકકમગમાં પ્રવૃત્ત થવું જોઈએ. દયા, સત્ય, અસ્તેય અને પ્રામાણ્યથી ગૃહસ્થાએ ગૃહસ્થ ધર્માનુસારે અને મુનિવરેએ મુનિધર્માનુસારે આત્મજ્ઞાનપૂર્વક નિર્તપરીત્યા કર્મચગને આદર જોઈએ. મુનિવરેએ સ્વધર્માનુસાર ધર્મકર્મ એગપ્રવૃત્તિ કરતાં આત્મસમાધિમાં સ્થિર થવું જોઈએ. આત્માને પરમાત્મારૂપ જાણવે અને દેખવે એ ખાસ સાધ્ય બિંદુ, ગમે તે દશામાં વિમરવું ન જોઈએ. આત્મારૂપ પરમાત્માના
મરણ મનનથી ઉત્તરેત્તર પરમાત્મસ્વરૂપને અનુભવ સાક્ષાત્કાર વધતું જાય છે. જ્ઞાનાર્ણવમાં આત્મજ્ઞાન મહિમા સંબધી નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે.
जानातियः स्वयं स्वस्मि स्वस्वरूपं गतभ्रमः। तदेवतस्यविज्ञानं तद्वत्तं तश्चदर्शनम् ॥ જે મહાત્મા સ્વયં પિતાના આત્મામાં ગતભ્રમ થઈ વસ્વરૂપને જાણે છે તે જ તેનું વિજ્ઞાન છે. આત્માને અવબોધ્યા વિનાનું જે વ્યાવહારિક દષ્ટિએ વિજ્ઞાન ગણાય છે તે દ્રવ્ય વિજ્ઞાન છે અને આત્માના સ્વરૂપને અવધવું તે ભાવ વિજ્ઞાન છે. આત્માના ભાવ વિજ્ઞાનથી રાગદ્વેષની ઘનવાસનાની ગ્રન્થિને નાશ થાય છે. સ્વમાં સ્વનું જાણવું તેજ સત્ય વિજ્ઞાન છે. તેજ તેનું વિજ્ઞાન અને તેજ ચારિત્ર તથા તેજ દર્શન અવબોધવું. બંધ મેક્ષને વિવેક કરાવનાર આત્મજ્ઞાન છે. કચ્યું છે કે
स्वज्ञानादेवमुक्तिः स्याजन्मबन्ध स्ततोऽन्यथा । एतदेवजिनोद्दिष्टं सर्वस्वं बंध मोक्षयोः ॥ આત્મજ્ઞાનથી મુક્તિ થાય છે અન્યથા જન્મબંધની પરંપરા પ્રવત્ય કરે છે એજ જિનેષ્ટિ બંધ મેક્ષનું સર્વસ્વ છે. તસંબંધી વિશેષ વર્ણવતાં લખે છે કે
अयमात्मैवसिद्धात्मा स्वशत्याऽपेक्षयास्वयम् व्यक्तीभवतिसध्यान पन्हिनात्यन्तसाधिता।
For Private And Personal Use Only