________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાભ પણ ન થવાને હેય અને તે કરવાથી લિકિક વ્યવહાર જીવનમાં અનેક પ્રકારની લાભકારક સામગ્રી પ્રાપ્ત થતી હોય અને તે કર્યા વિના સ્વયેગ્ય લિકિકજીવન લાભ ન સચવાતા હોય તે તે કર્મો તે દેશે અને તે કાલે ઈષ્ટકર્મો તરીકે સ્વપરજનેને એગ્ય અવધવાં. જે કર્મો કરવાથી સ્વાતંત્ર્ય જીવનનું રક્ષણ થતું હોય અને વાસ્તવિક ઉપયેગી યરતંત્રતા પણ રક્ષાતી હોય તે તે કર્મને ઈષ્ટ તરીકે અવધવાં. જે કર્મો કરવાથી આજીવિકાના ઉપાયે સંરક્ષાતા હોય અને તેની પ્રગતિ થતી હોય તે તે લૈકિદષ્ટિએ ઈષ્ટકર્મો અવધવાં. જે કર્મો કરવાથી અન્યોના હુમલાથી સ્વનું તથા સમાજ સંઘાદિનું રક્ષણ થાય તે તે ઈષ્ટકર્મો જાણવાં. જે કર્મો કરવાથી માનસિક-વાચિક–કાયિક અને આત્મિક શક્તિ પ્રતિદિન વધે અને શારીરિક શક્તિની આરેગ્યતા સંરક્ષાય તે કર્મોને શુભકર્મો તરીકે અવધવાં. જે કર્મો કરવાથી ગૃહસંસારમાં સર્વ પ્રકારની સાનુકુલતા સચવાય અને પ્રતિકુલતાને નાશ થાય તે ઈષ્ટકર્મો અવબેધવાં. જે કર્મો કરવાથી અનેક પ્રકારના વિશ્વમાં પ્રસરતા
ગને નાશ કરી શકાય અને વિશ્વ મનુષ્યને શાન્તિ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય તે ઈષ્ટક અવધવાં. જે કર્મ, અનેકટણિયેના આશચેથી સાપેક્ષતાને ભજતાં હોય અને લોકિકમાર્ગમાં સર્વ મનુષ્યોને ઉચ્ચદશા પ્રતિ ઉપયોગી થતાં હોય તે ઈષ્ટકમેં જાણવાં. જે કર્મ કરવાથી દાનવીર-ભક્તવીર-દેશ વીર આદિ વીરેની પદવીઓમાં આગળ વધતું હોય તે ઈષ્ટકર્મ અવબોધવાં. જે કર્મો કરવાથી લૈકિક વ્યવહારપ્રામાણ્ય પ્રતિષ્ઠામાં આગળ વધાતું હોય તે લોકિકદષ્ટિએ શુભ કર્મો જાણવાં. જે કર્મો કરવાથી શત્રુઓના દાવા પ્રપંચને નાશ કરી શકાતું હોય અને અનેક સંકટ સામે યુદ્ધ કરી સ્વષ્ટ સાધ્યની સિદ્ધિ થતી હોય તે તે ઈષ્ટિકમ્ અવધવાં.જે જે કર્મો કાલાનુસારે આથિકસ્થિતિની અભિવૃદ્ધિ સંરક્ષાર્થે ઉપયોગી હોય તે ઈષ્ટક અવધવાં. લેકિકદષ્ટિએ ઈષ્ટકર્મોથી જે જે કર્મો વિપરીતરૂપ હોય તે અનિષ્ટ કર્મી અવધવાં. જે કર્મો દેશ સમાજની અવનતિકારક હોય તે અનિષ્ટકર્મ જાણવાં. આત્માની બાહ્યોન્નતિનાશક અને વિશ્વસમાજની બાહેંન્નતિનાશક જે જે કર્મ હોય તે અનીષ્ટ કર્મ જાણવાં. વિદ્યા-ક્ષાત્રબલ-વ્યાપારહુનરકલાદિનાશક જે
For Private And Personal Use Only