________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૪ બેહોતી નથી તથા, આત્મજ્ઞાનની સ્થિરતા પણ થતી નથી. અપાત્ર શતા આત્મજ્ઞાનનો ઉપદેશ અસર કરતું નથી અથવા તેની બુદ્ધિમાં તેથી ભેદ ઉપન્ન થાય છે અને તેથી પરિણામે તેના આત્માને નાશ થાયા છે.ભાગીતામાં કહ્યું છે કે, નહિંગનશાન સંઘના કાંગી એવા અજ્ઞાનીની બુદ્ધિમાં ભેદ ન કરવું જોઈએ. (એ) અનીરને ચેયતા વિના એકદમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જો તેને સંશયી બની જાય છે તે શામશિતિના ભાવને પામી નષ્ટ થઈ જાય છે. અતએવજ્ઞાનીઓએ, અજ્ઞાનીઓને પ્રથમ ધર્મમાં પ્રવૃત્તિવાળા કરવા અને પશ્ચાત્ ધીરે ધીરે તેમની ગ્યતા જેમ જેમ ખીલી જાય તેમ તેમ તેઓને આત્મજ્ઞાનના માર્ગ પ્રતિ દેરવા અને છેવટે આત્મજ્ઞાન સમર્પવું. અત્ર શંકા થશે કે, પ્રથમ તે એમ કથામાં આવ્યું છે કે આત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્મો કરવાં અને અત્ર તે એમ કથવામાં આવે છે કે અપાત્ર છેતાને આત્મજ્ઞાન હિતકર નથી. ધર્મક્રિયાના સંબંધે જેને આત્મજ્ઞાન હિતકર થાય છે ત્યારે તેમાં સત્ય ? તેનું સમાધાન કરવામાં આવે છે કે પૂર્વ ભવના સંસ્કારથી કેટલાક જીતે પ્રથમથી પાત્રભૂત બન્યા હોય છે તેઓને અલ્પ સેવાઓ આમાન અર્પવું જોઈએ વા તેઓને પ્રથમ આત્મજ્ઞાન કરાવને પસ્થા કમીની પ્રવૃત્તિનું રહસ્ય અવધાવી કર્મમાં પ્રવર્તાવવા જોઈએ પતુ જે છ આત્મજ્ઞાનને અપાત્ર હોય, તેમજ કર્મોનાં
હુ અધિવાને અધિકારી હોય, તથા પૂર્વભવના સંસ્કારી ન હિંયા તેઓને સેક્વાર ભક્તિ ઉપાસના આદિ ધાર્મિક અનુષ્ઠાનમાં યોજીને પાત્રકૂe કર્ણ પશ્ચાજુ આત્મજ્ઞાન અર્પવું, અને તે પછી કર્મગનાં રહને આવે કે જેથી તે રજસ તમે ગુણ નાશપૂર્વક આત્મજ્ઞાન પામીમે સ્વાધિકારે કર્મ એવી શકે, અને જ્ઞાન અને ક્રિયા એ બેથી બ્રટન થઈ શકે ઈત્યાદિ આશાને હૃદયમાં રાખીને ઉપર પ્રમાણે લે
પ્રકટ કર્યો છે.
અવતરણ – થર્મક દ્વારા આત્માની શુદ્ધતા કરીને કર્મચારી બનેલા મહાત્માઓ કેવી દશાને પામીને કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તે
For Private And Personal Use Only