SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૫ सर्वमात्मस्वरूपेण, पश्यनस्थावरजङ्गमम् । परमानन्दमानोति, ध्यानयोगप्रभावतः ॥ ११८ ।। परब्रह्मणि लीनानां, कर्तव्यं नावशिष्यते। प्रारब्धकर्मण स्तेषां, बाह्य कर्तव्यता मता ॥ ११९ ॥ कर्तव्यं परमं विश्वे, ब्रह्मानन्दसमर्पणम् । तच्च शुद्धोपयोगेन, क्रियते योगिभिः शुभम् ॥१२०।। શબ્દાથ–મહાત્મા જ્ઞાની કર્મયોગી સ્થાવર જંગમને આત્મસવરૂપભાવનાએ આત્મસ્વરૂપ દેખતે છતે ધ્યાનયોગના પ્રભાવથી પરમાનન્દને પામે છે. પરમબ્રહ્મલીન મહાત્માઓને સ્વાભેન્નતિ માટે કંઈ કર્તવ્ય બાકી રહેલું નથી તે પણ તેઓને બાહા કર્મકર્તવ્યતા છે તે પ્રારબ્ધ કર્મથી છે એમ અવધવું. આત્માને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એજ આ વિશ્વમાં પરમ કર્તવ્ય છે અને તે શુભ કર્તવ્ય આત્મશુદ્ધપાગવડે ચોગીઓથી કરાય છે. વિવેચન–પાત્ર મનુષ્ય ગ્યતાવડે બ્રહ્મજ્ઞાનીની પ્રાપ્તિ કરીને જ્ઞાનની તથા વિરતિની પરિપકવદશાએ મહાત્માઓ બની શકે છે અને તેઓ આત્મજ્ઞાન પામીને ધ્યાન કરી શકે છે. જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તેટલા પ્રમાણમાં આત્મધ્યાન કરી શકાય છે. જ્ઞાનગ પશ્ચાત્ ધ્યાનગની પ્રાપ્તિ થાય છે અને યાનગ પશ્ચાત્ ઉત્તમોત્તમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે અને તેથી સિદ્ધબદ્ધ થવાય છે. સર્વ વિશ્વને આત્મસ્વરૂપે દેખવાની ભાવના પ્રથમ તે પ્રકટાવવી. સર્વે આત્માઓ જી પિતાના સમાન છે એટલે તે આત્મસમાન આત્મરૂપ છે. સ્થાવર ત્રસજી આત્મસ્વરૂપ છે. જડવરતુઓમાં સ્થાપના નિક્ષેપની અપેક્ષાએ સર્વમાં આત્મભાવના ભાવવી. સર્વત્ર જવસ્તુઓમાં આત્મભાવના ભાવવાથી અને તેઓમાં આત્માને ત્રાટક ધારણ કરીને દેખવાના ધ્યાન નથી આત્મારૂપ પરમપ્રભુની જ્ઞાનશક્તિમાં અનન્તગુણ વિકાસ થાય છે અને તેથી જ પ્રભુમય જીવનની For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy