________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જે ઘટે તે કર્મ કરવાં જોઇએ. રાજ્યધર્મ, પ્રજાધર્મ, સામાજીકધર્મ, નૈતિકધર્મ, બ્રહ્મધર્મ, બ્રાહ્મણધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, ધર્મ, અહિ‘સાધર્મ, સત્યધર્મ, અસ્તેયધર્મ, બ્રહ્મચર્યધર્મ, કુટુંબીધમ, અતિથિધર્મ, ગૃહસ્થધર્મ, સાધુધર્મ, દૈશિકધર્મ, રક્ષણધર્મ, સ્વધર્મ, પરધર્મ, ભક્તિધર્મ, સેવાધર્મ, ઉપાસનાધર્મ, જ્ઞાનધર્મ, અનેકાન્તધર્મ, પચારિકધર્મ, અનુપચારિકધર્મ, અનુપતિ સદ્ભૂત વ્યવહારધર્મ, આત્મધર્મ, વ્યવહારધર્મ, નિશ્ચયધર્મ, જડધર્મ, ચેતનધર્મ, ભાવનાધર્મ, શુદ્ધ પ્રેમધર્મ, મિત્રધર્મ, પરોપકારધર્મ, દાનધર્મ, ભાવનાધર્મ, લેાકેાન્તરધર્મ, સર્વ ધર્મવ્યવસ્થારક્ષકધર્મ, અનેક દૃષ્ટિધર્મ, શુદ્ધધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાનધર્મ, શ્રુતધર્મ, ચારિત્રધર્મ, જ્ઞાનદર્શનચારિત્રધર્મ, ઉમશમધર્મ, ક્ષયાપશમધર્મ, ક્ષાચિકધર્મ, ઉપદેશધમ, સદાચારધર્મ, તાધર્મ, દ્રવ્યભાવ વીર્યધર્મ, સર્વત્રજ્યાપકધર્મ, સાધકધર્મ, સાધ્યધર્મ, સિદ્ધધર્મ, ધ્યાનધર્મ, યમનિયમ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિધર્મ, પરસ્પરોપગ્રહધર્મ, શિષ્યધર્મ, ગુરૂધર્મ, આચાર્યધર્મ, પુણ્યસંવર નિરાધર્મ, ષટ્કારકધર્મ, લયધર્મ, સ્થિરધર્મ, ઉત્પાદધર્મ, પ્રવૃત્તિમયધમ, નિવૃત્તિમયધર્મ, નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મ, વસ્તુસ્વભાવધર્મ, પરમાત્મધર્મ, અન્તરાત્મધર્મ, અવિરતિ સમ્યગ્દષ્ટિધર્મ, દેશવિરતિધર્મ, સર્વવિરતિધર્મ, વીતરાગધર્મ, અપ્રમત્તધર્મ, ક્ષીણુકષાયધર્મ, જ્ઞાનાદ્વૈતધર્મ, આર્યધર્મ, આગમનિગમધર્મ, અનુભવધર્મ, સહજાનન્દધર્મ, સ્વજાતિધર્મ, વ્યક્તિધર્મ, સમષ્ટિધર્મ, આદિ ધર્મના અનન્ત ભેદ છે, તેઓનુ નય નિક્ષેપપૂર્વક સ્વરૂપ અબેધ્યા પશ્ચાત્ લોકોને ધર્મમાં સ્થિર કરી શકાય છે. ઉપર્યુક્ત ધર્મોનું સ્વરૂપ અવા પશ્ચાત્ ક્ષેત્રકાલપ્રવૃત્તિથી તેના અનુભવ પ્રાપ્ત કરવા જોઇએ. નિષ્ક્રિયધર્મ અને અક્વિધર્મ, આવશ્યક ધર્મ, સ્થિરતાકારકધર્મ, અસ્વૈર્યનિવારકધર્મ, નિર્ભયધર્મ આદિ ધર્મોનુ આત્મદૃષ્ટિએ સૂક્ષ્મસ્વરૂપ અબોધવું જોઇએ. આત્માના જ્ઞાનાદિ અનન્ત ધર્મોનું અનન્ત વર્તુલ અવાધીને દુનિયાના મનુષ્યેાને તેઓના ચેાગ્ય ધર્મોમાં સ્થિર કરવા જોઇએ કે જેથી દુનિયામાં અંધેર રહી શકે નહિ. પ્રગતિકારકધર્મ, અવનતિકારકધર્મ, આદિ ધર્મોનું સ્વરૂપ અનુભવીને દુનિયાના મનુષ્યાને દેશકાલાનુસારું ઉત્સર્ગ અને અપવાદના
For Private And Personal Use Only