SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્લેપ રહે છે. ક્રિયામાં અકિયાને કેવી રીતે દેખવી? અને અકિયમાં સકિયને કેવી રીતે કયા નયથી દેખ? તથા આત્માને કયા નયથી નિષ્કિય દેખ? એ દ્રવ્યાનગના અભ્યાસીઓને અનેક નયેની અપેક્ષાએ સંબોધાય છે. પુદ્ગલદેહાદિકની ક્રિયામાં નિશ્ચયિકનયનદષ્ટિએ આત્માની ક્રિયા નથી તેથી દેહાદિકમાં આત્માની નિશ્ચયનયથી અકિયાને દેખે અને પુદગલકિયાની અપેક્ષાએ અકિય એવા આત્માને આત્માના ધર્મની અપેક્ષાએ ઉત્પાદ વ્યકિયાએ સકિય દેખે તથા બાદ્યકિયાથી ભિન્ન એવા આત્માને બાદ્યકિયાથી રહિત નિષ્ક્રિય દેખે તે મનુષ્ય બાહ્યકાયાદિકની આવશ્યક વ્યવહારપ્રવૃત્તિઓ પ્રવૃત્તિ કરતે છતે કર્મથી અબંધ નિર્લેપ રહી બ્રહ્મભૂત સિદ્ધબુદ્ધ પરમાત્મા બને છે. અત્ર અનુભવ દષ્ટિથી કાર્યપ્રવૃત્તિ સમયે ઉપગ ભાવથી દેખવાનું અવધવું. સકિયમાં અક્રિય એવા આત્માને અવકનાર કર્મરૂપ અંજનથી અંજાતું નથી અને આત્મારૂપ બ્રહ્મને દેખી આત્માના શુદ્ધરૂપને ધારણ કરી પરમાત્મારૂપ બની જાય છે. દેવગુરૂ ધર્મની સેવારૂપ આવશ્યક પ્રવૃત્તિનો સેવક કર્મયોગી કર્મયોગને આચરી રાગદ્વેષાદિવૃત્તિને છતી સકિયમાં આત્માનું શુદ્ધ અવકન અનુભવી આત્માની વાસ્તવિક ક્રિયા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. અનેક નયની દષ્ટિએ ઉપર્યુક્ત ભાવાર્થને વિસ્તારતઃ અવબોધી જે આત્માની શુદ્ધતાના ઉપયોગમાં રહે છે તે કર્મ કરતો છતે અકર્મી બ્રહ્મભૂત નિરન્જન બને છે. જે જે સર્વ આવશ્યક પ્રવૃત્તિ-કિયાએ થાય છે તે દેહાદિ પુદ્ગલના ઘરની છે એમ જ્ઞાની અવધે છે, અને સક્રિય એવી કાયામાં વ્યાપી રહેલ જ્ઞાની અકિય આત્માને દેખે છે. તેથી તે બાહ્યપ્રવૃત્તિમાં-ક્રિયાઓમાં આત્માના અહેવને ધારણ કરતું નથી. આત્માનું આત્મા એ શબ્દથી પાડેલા નામમાં આત્મત્વને નહિ દેખનાર જ્ઞાની, નામરૂપથી ભિન્ન આત્માના વાસ્તવિક નિષ્કિયત્વને અનુભવી તથા સકિયમાં નામરૂપથી ભિન્ન અક્રિયત્વને અનુભવી નામરૂપની વૃત્તિની પેલે પાર જઈનામરૂપ વ્યવહાર સિદ્ધ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતો છતે પણ લેપાત નથી. પુગલ કિયાની અપેક્ષાએ અકિય એવા આત્મામાં આત્માના ગુણ પર્યાયની ઉત્પત્તિ વ્યયની ક્રિયાને અનુભવ કરનાર જ્ઞાની કર્તવ્ય કર્મ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy