________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭.
બન્યા હતા તેથી તેમને કેવલજ્ઞાન થયું. રાગદ્વેષના પરિણામ વિના કાયાદિ ગદ્વારા થએલી હિંસા ખરેખર કેવલજ્ઞાન અટકાવવા સમર્થ થઈ નહિ તે સત્ય સિદ્ધાંતથી અવધવાનું કે સામ્યભાવમાં જેને આત્મા સ્થિત છે અર્થાત આત્માના સમભાવરૂપ ધર્મવડે જેનો આત્મા પ્રતિષ્ઠિત થએલ છે એવા કર્મગને કર્તવ્ય કાર્ય કરતાં કાય હિંસાદિથી પણ સંસારમાં બંધન થતું નથી પરંતુ ઉલટ તે સમભાવે કર્તવ્યકાર્યને કરતે છતે નિર્લેપ રહે છે અને કાયમ કર્મને પણ સમભાવે દૂર કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. સામ્યભાવગી કર્મયેગી બનીને બાહ્ય કાર્યને કરતે છતે ઘનઘાતિકર્મ હણીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેના દુશ્મન બનેલા લાખે મનુષ્યની મધ્યે સમભાવયેગી કર્તવ્ય કાર્યો કરીને નિર્લેપ રહી જગતનું કલ્યાણ કરવા સમર્થ થાય છે, એવું અન્તમાં અનુભવ કરનારાઓ અવધી શકે છે. કાયાદિક ક્રિયાગથી કમબન્ધ થાય છે તથા સામ્યને પ્રાપ્ત થએલ કર્મયોગી કાર્ય કરતે છો મુક્તિપદને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવવામાં આવ્યું છે કે કાયાદિક ક્રિયાગથી હિંસાકર્મ બન્ધ થાય છે પરંતુ તે જ્ઞાનીને કેવલ જ્ઞાનાદિપ્રાપ્તિમાં બંધનકારક થતું નથી. સામ્યભાવને અપૂર્વ મહિમા છે. અનન્તકાલથી બાંધેલ ઘનઘાતી કર્મોને સામ્યભાવથી ક્ષણમાં ક્ષય થાય છે. સામ્યભાવપ્રતિષ્ઠિતયેગી કર્તવ્ય કાર્યો કરતે છતે નિર્લેપ રહી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સામ્યભાવથી આ વિશ્વને અવલેકતાં રાગદ્વેષની વૃત્તિને ઉદ્ભવ થતો નથી અને વ્યાવહારિક કાર્યો કરતાં છતાં કઈમાં લેપાવાનું થતું નથી. સામ્યભાવની મહત્તા અવબોધ્યા પશ્ચાત્ તેને પ્રાપ્ત કરીને કર્તવ્યકાર્યો કરવાથી નિર્લેપતાને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનપૂર્વક સામ્યભાવને પ્રાપ્ત કરી જ્ઞાનીએ કર્તવ્યકાને કરવાં જોઈએ. કિયામાં અક્રિયતાને દેખનાર કર્મયોગી કર્મથી નિર્લેપ રહે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મબન્ધને કરી શકતો નથી. અકિયમાં સક્રિયને દેખનાર કર્મબંધને કરી શકતું નથી. વ્યવહારથી સક્રિય એવા આત્માને નિશ્ચયતઃ નિષ્ક્રિય તરીકે દેખીને અને અને તેને ઉપગ ધારણ કરીને કર્તવ્ય કાર્યને કરનાર કર્મની કર્મબંધને કરી શકતું નથી અને રાગાદિલેપથી લેપાતે નથી અર્થાત્
For Private And Personal Use Only