________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તેઓ આદર્શપુરૂષ બન્યા હતા. રામનું નીતિમય આદર્શજીવન તેઓની પાછળ પણ પુસ્તકેદ્વારા આપણા હૃદયમાં સારી ભાવના પ્રકટાવે છે. શ્રીકૃષ્ણનું શ્રીનેમનાથપ્રતિ શ્રદ્ધા-ભક્તિ-ભાવના અને કર્મગિત્વનું આદર્શજીવન ખરેખર સ્વાદ્વાદદષ્ટિએ ઉત્તમ અસર સર્વમનુષ્ય પર કરી શકે છે. ઈત્યાદિ દષ્ટાંતોથી અવબોધવું કે શુભકાર્યો કરીને આદર્શપુરૂષ બની અન્યલેકેને શુભકાર્યોમાં પ્રવર્તાવી શકાય છે. આદર્શપુરૂષ થયા વિના અન્યલોકેને શુભવિચારો અને શુભકા
માં પ્રવર્તાવવા એ કાર્ય ખરેખર અશક્ય જાણવું. પ્રથમ પિતાની જાતથી અને શુભ અસર કરી શકાય છે. શુભકાર્યો કરતાં પ્રથમ તે અનેક મનુષ્ય સામા થાય છે પરંતુ વૈર્ય ધારણ કરીને શુભકાર્યો કરવામાં આવે છે તે પશ્ચાત્ તેની અસર સર્વ લેકોપર થાય છે. ઈશુક્રાઈસ્ટ શૂલી પર ચઢી-વધસ્તંભ પર ચઢી મૃત્યુ પામે. પરંતુ તેણે તે કાર્યથી બ્રીસ્તિધર્મને વિશ્વમાં પા નાખે. કેટીસે ઝેરને પ્યાલો પીધો. પરંતુ તેણે તે કાર્યથી પોતાની પાછળ સંકડે સે કેટીસે ઉત્પન્ન કર્યા, અએવ આત્મન ! સદ્ભક્તિવડે શુભકાર્યો કર અને શુભકાર્યો કરી આદર્શપુરૂષ બની અન્ય લેકેને શુભકાર્યોમાં પ્રવર્તાવ.
અવતરણ–નિઃસંગદિરૂપ આત્માને માની કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાની શિક્ષા કવામાં આવે છે. निःसङ्गं निर्भयं नित्यं, मत्वाऽऽत्मानं स्वकर्मणि । सदुपायैः प्रवर्तस्व, पूर्णधैर्यप्रवृत्तितः ॥५३ ॥
શબ્દાર્થ–વકાર્યમાં આત્માને નિસ નિર્ભય નિત્ય અને પૂર્ણ માનીને સદુપાવડે ધર્યપ્રવૃત્તિથી પ્રવૃત્તિ કર.
વિવેચન-મનુષ્ય આત્મજ્ઞાન વિના બાહ્યપ્રવૃત્તિથી શુભાશુભભાવમાં ઘેરાઈ જાય છે અને તેથી પિતાને જગતમાં દબાઈ ગયેલે માનીલેઈ રંકની પેઠે પ્રવૃત્તિ કરે છે અને તેથી તે સ્વયમેવ જગને દાસ બને છે. જડદેહાદિથી આત્મા ભિન્ન છે અને તે સિદ્ધભ્રાતા છે. આત્મા સર્વ વસ્તુઓના સંબંધમાં આવતાં છતાં સત્તાથી નિઃસંગ છે અને તે વ્યક્તિભાવે પણ સત્તાએ
For Private And Personal Use Only