SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૮ શ્યક કર્તવ્ય કાર્ય ક્રિયામાં પ્રાણાર્પણ કરીને મગ્ન રહેવાને ગુણ ખરેખર પાશ્ચાત્ય મનુષ્ય પાસેથી આર્યોએ શીખવું જોઈએ. પાશ્ચાત્ય મનુષ્યના કર્મગિત્વને અનુભવ કરવામાં આવશે તે પશ્ચાત્ આર્યલકોને આત્માણ દષ્ટિએ કર્મયેગી થઈને કર્તવ્ય કાર્ય ક્રિયામાં મગ્ન થવાની આવશ્યકતા અવબોધાશે. આ પૂર્વે મહા કર્મયોગી હતા ઈત્યાદિ તેમની પ્રશંસા કરીને હવે બેસી રહેવું ન જોઈએ. પ્રવૃત્તિયેગ તે ખરેખર પાશ્ચાત્ય દેશીઓ પાસેથી શિખવા જોઈએ અને પાશ્ચાત્યને અત્રત્ય નિવૃત્તિયેગનું શિક્ષણ આપીને તેઓના ગુરૂ બનવું જોઈએ. પ્રવૃત્તિગએ વાડ સમાન છે અને નિવૃત્તિયેગ એ ક્ષેત્ર - માન છે. પ્રવૃત્તિથી નિવૃત્તિનું સંરક્ષણ થાય છે. પ્રવૃત્તિની મન્દતાની સાથે નિવૃત્તિની પણ મદતા થાય છે અને તેથી નિવૃત્તિ ગીઓને પણ નાશ થાય છે આર્યાવર્તમાં જ્યારે પ્રવૃત્તિયેગીઓનું પ્રાબલ્ય હતું ત્યારે નિવૃત્તિગીઓનું પ્રાબલ્ય હતું અને તેથી નિવૃત્તિ અને પ્રવૃત્તિથી ધર્મમાર્ગ અને કર્મમાર્ગનું સંરક્ષણ થતું હતું. આળસુ, પ્રમાદીઓને દેશનું, વિશ્વનું, સમાજનું, સંઘનું, નાતજાતનું, પરમાર્થનું, ધર્મનું અને સ્વાત્માનું કેઈપણું આવશ્યક કર્તવ્ય કાર્ય કર્યા વિના જીવવાને અને વિશ્વમાંથી કાંઈપણે લેવાને અધિકાર નથી. આળસુ મનુ માં નાશકારક શક્તિને સંગ્રહ થાય છે અને તેથી તેઓ સ્વપરના જીવનને નાશ કરવા શક્તિમાન થાય છે, અતએ આળસુ મનુષ્યએ આલસ્યને ત્યાગ કરીને ધર્માર્થે, વા કર્માર્થે જીંદગીને ગ્ય ઉપગ કરવું જોઈએ. અમૂલ્ય જીદગીને નકામી ગુમાવવી એ કુકત ગુન્હો છે. પ્રત્યેક મનુષ્ય સ્વયેગ્ય આવશ્યક કર્તવ્ય કાર્યો કર્યા ઉપરાંત સાર્વજનિક આદિ કર્તવ્ય કાર્યો કરવામાં સ્વસમય અને રવશક્તિને ભેગ આપ જોઈએ. જે મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને કરતા નથી તેઓ સ્વજીવનની પ્રગતિ કરી શકતા નથી. અતએ આત્મપ્રગતિ કરવાને કર્તવ્ય કાર્ય ક્રિયામાં મગ્નચિત્ત રાખવું જોઈએ, અને અન્ય નકામી બાબતમાં મન, વાણું અને કાયાને ઉપગ ન કરવું જોઈએ. રાજાને પ્રતિબોધ દે, સભાઓમાં હાજર રહેવું, ચતુવિધ સંઘના કાર્યો કરવાં. આવશ્યક ધર્મકાર્ય ક્રિયાઓ કરવી, ગ્રન્થ રચવા, નવીન For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy