________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન –સેવા, ભક્તિ, ઉપાસના, જ્ઞાન, દર્શન, ચરિત્ર, તાલ, વીશસ્થાનક આરાધના, નવપદ આરાધના, સાધુભક્તિ, સાધ્વીભક્તિ, સંઘભક્તિ, ધર્મ કર્મપ્રવૃત્તિ, તીર્થંકરભક્તિ, સિદ્ધભક્તિ, શ્રાવકભક્તિ આચાર્યભક્તિ, ઉપાધ્યાયભક્તિ, આત્મધ્યાન, પરમાત્મપૂજા, પંચપરમેષિપૂજા, સંઘયાત્રા, ગુરૂયાત્રા, તીર્થયાત્રા, આગમની ભક્તિ, આગમાધ્યયન, નિગમધ્યયન, ગુરૂવૈયાવૃત્ય, ગુરૂકુલવાસ પ્રવૃત્તિ, દયાકમ પ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, અસ્તેય પ્રવૃત્તિ, બ્રહ્મચર્યસેવા, પરિગ્રહત્યાગભાવ, સુપાત્રદાન, ક્ષમા, શાન્તિ, ધર્મ, સમભાવ, શાચ, આર્જવ, માર્દવ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, ભક્તસેવા, પરોપકાર, પુસ્તક લેખન, સિદ્ધાંત લેખન, વ્યાખ્યાન પ્રવૃત્તિ, ધર્મ સ્થાપન પ્રવૃત્તિ, નાસ્તિકમતનિરાકરણ પ્રવૃત્તિ, સર્વત્ર શુદ્ધપ્રેમ ભાવષ્ટિ, નૈતિક પ્રવૃત્તિ-વ્યવહારધર્મપ્રવૃત્તિ, નિશ્ચયધર્મપ્રવૃત્તિ, નિવૃત્તિ મય પ્રવૃત્તિ, દેશવિરતિ આરાધના, સર્વવિરતિધર્મ આરાધના, અપ્રમત્તધર્મ આરાધના, ધર્મધ્યાનપ્રવૃત્તિ, મૈત્રીઆદિ ચાર ભાવના ભાવવાની પ્રવૃત્તિ-બાર ભાવના, ભાવનાની પ્રવૃત્તિ-વડાવશ્યક ધર્મપ્રવૃત્તિ, પ્રતિલેખનપ્રવૃત્તિ, ગચ્છગણ સેવા પ્રવૃત્તિ, દેવગુરૂદર્શન પ્રવૃત્તિ આદિ અનેક ક્રિયાયોગ છે. દર્શનગ અનેક છે. જ્ઞાનયેગે અનેક છે. ધ્યાન પ્રવૃત્તિ પણ ગરૂપ છે. મન, વચન અને કાયાથી જેટલી જાતની પ્રવૃત્તિ થાય છે તે સર્વ પ્રવૃત્તિને ક્રિયાયોગો કથવામાં આવે છે. આત્મામાં શુદ્ધરમણતા કરવી એ પણ એગ છે. આત્માની શક્તિએને એગ કથવામાં છે. એગ એટલે સામર્થ્ય, પ્રવૃત્તિ અવધવી. અસંખ્ય ચેગે વડે આત્માની પરમ બ્રહ્મદશા પ્રાપ્ત થાય છે. અસંખ્ય
ગોની પ્રવૃત્તિ એક સરખી નહિ હોવાથી અસંખ્ય ગે કથવામાં આવ્યા છે. મનુષ્યવડે પરસ્પર ભિન્ન સેવાતા ગેમાં વૈમનસ્ય–ષભાવ ન ધારણ કરવું જોઈએ. સકલ વિશ્વમાં સકલ મનુષ્યના ધાર્મિક વિચારમાં અને આચારમાં કંઈ કંઈ ભેદ તે રહે છેજ. પરંતુ સર્વનું ધ્યેય મુક્તિ પ્રાપ્ત કરવામાં છે તેથી તેઓને સમ્યગાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત થવાની છે. તેઓ સભ્ય જ્ઞાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત કરવામાં અધિકારી થવાના. સર્વ મનુષ્ય એક સરખી
For Private And Personal Use Only