________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ટાવી શકાય છે. અને તે વડે વિશ્વપર ઉપકાર કરી શકાય છે માટે પરમાથી કર્મયેાગીએ પ્રકટાવવાની ધણી જરૂર છે. ત્યાગી કર્મયોગીએ શરીરનું પેષણ વસ્ત્ર વગેરે અષ ઉપધિ ધારણ કરીને વિશ્વ કલ્યાણ માટે દેશદેશ વિયરી સત્ય ધર્મના ઉપદેશ આપે છે અને દુનિયાના વેાનાં દુ;ખા દુર થાય એવા ઉપાયા બતાવીને તેમાં નિરસતિથી ભાગ લે છે તેથી તેઓ ચક્રવતી વગેરે ગૃહસ્થેાવડે પૂજાય છે. આજ સુધી પણ તેમણે ધર્યે પ્રવ્રુત્તિવડે ત્યાગી વર્ગની મહત્તા જાળવી છે અને ભવિષ્યમાં પણ જાળવશે. સત્ય ત્યાગી કર્મયેાગીઓને વિશ્વ જીવે પાયે પડે છે. એવા ત્યાગીએ તથા ઉત્તમ ગૃહસ્થ યોગીએ પ્રકટાવવા માટે કર્મયોગમાં સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. કર્મયોગી એના ખરા આધ્યાત્મિક ગુણા કેવા હેાવા જોઇએ તે ખાસ આ ગ્રન્થના વિવેચનમાં લખવામાં આવ્યું છે.
થયા છે અને જેએએ ધર્મની સ્થા
દરેક ધર્મના જે જે મહાત્મા પના કરી છે અને ધર્મને પ્રવર્તાયેા છે તેઓએ કર્મકર્મયોગની આવશ્ય યોગી બની ધર્માં કર્મની આવશ્યકતા સ્વીકારી છે. તા વિનાના કાઈ દુનિયાની જેટલી યોગ્ય પ્રવૃત્તિયા છે, ઉપકારક પ્રવૃત્તિયા જીવતા ધર્મ નથી, છે, તેઆના કર્મયોગમાં સમાવેશ થાય છે. વિશ્વમાં જે જે જીવતા ધર્મ છે તેએ કર્મયાગથી છે. ખરેખર સર્વ પ્રકારની નિવૃત્તિ દર્શાવનાર ધર્મ દુનિયામાં લાંબા કાળ જીવી શકતા નથી. ધર્મનું જીવનજ ખરેખર કર્મયોગ છે અને ધર્મને જીવાડનાર ખરેખર કર્મયોગીઓ છે. ધર્મનું અને ધર્મીઓનું રક્ષણ કરનારા મહા કર્મયાગીએ છે. વ્યવહાર ક્રિયા માર્ગરૂપ કર્મયામનો ત્યાગ કરતાં ધર્મ તીર્થના નાશ થાય છે એમ શ્રી વીર પ્રભુએ પણ દર્શાવ્યું છે. યત: નર નળમયં વાદ્દ, સામા ववहार नित्थए मुयह, ववहार नओछेए-तित्थुछेओ जओ भणिओ હું ભવ્ય મનુષ્ય જો તું જૈન ધર્મને અંગીકાર કરે તો વ્યવહાર ધર્મ, વ્યવ હાર્ નય અને નિશ્ચય નય નિશ્ચય જ્ઞાન એ એમાંથી એકના પણ ત્યાગ કરીશ નહિ. વ્યવહારનયના ત્યાગ કરતાં જૈન ધર્મરૂપ તીર્થના ઉચ્છેદ થાયછે. વ્યવહારનય સ્વયં પ્રવૃત્તિ ધર્મને પ્રતિપાદન કરે છે અને નિશ્ચયનય સ્વય નિવૃત્તિ ધર્મનું પતિપાદન કરે છે. વ્યવહાર પ્રવૃત્તિ ધર્મ વિના અર્થાત્ કમઁયોગ વિના જૈન ધર્મ વી શકતા નથી. તેનેા પ્રચાર થઇ શકતા નથી. માટે વ્યવહાર નયને નહીં ઉત્થાપવાની શ્રી વીર પ્રભુએ મહા શિક્ષા દીધી છે, તેને જૈનેએ પરિપૂર્ણ લક્ષ્યમાં રાખીને કર્મયાગ સેવી કનૈયાગી બની વિશ્વ વ્યવસ્થા જાળવવી જોઇએ-શ્રી મહાવીર પ્રભુના ભાત જૈના હાલમાં
For Private And Personal Use Only