________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Se
પ્રવાહ શરૂ થએલા છે અને તેથી અન્ને પરિણામ એ આવ્યું છે કે અન્ય પરંપરા અને સંકુચિત ષ્ટિથી ધર્માનુષ્ઠાનામાં અનેક મતભેદે પડી ગયા છે. ધાર્મિકાનુષ્ઠાનના મૂલ ઉદ્દેશ શે છે અને તેમાં દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે ભિન્નભિન્ન જીવેાના ભિન્નભિન્ન અવસ્થાભેદે ભિન્નભિન્નાધિકાર ચેાગે કેવાં પરિવર્તન થયા કરે છે અને તેથી વર્તમાનકાલે તેમાં કેવી રીતે અધિકાર પરત્વે કાને પ્રવર્તવાની જરૂર છે તેના સમ્યાધના અભાવે વાર્તમાનિકધર્માનુષ્ઠાનકારકાની વ્યવહાર અને નિશ્ચયથી સમ્યક્ પ્રગતિ થઇ શકતી નથી. આત્માની વ્યાવહારિક તથા નૈધ્રુચિકધર્મપ્રગતિમાં અન્યોન્યાનુષ્ઠાન ઉપયોગી થઈ શકતું નથી. મહાનુદાન પણ્ ભવની પરંપરામાં વૃદ્ધિ કરનારૂં હાવાથી તે સાજ્ય તરીકે અવોધવું, ધર્માનુષ્ઠાનમાં ગરલની પેઠે જે પરિણામ વહે છે તેને ગરદ્ધાનુષ્ઠાન કહે છે. ધાર્મિકાનુષ્ઠાના કરતાં મનમાં અનેક પ્રકારના આ ભવ અને પરભવ સંબંધી વૈભવા ભાગવવાના સકલ્પ વિકલ્પા કરવા, પરભવાદિ સંબંધી નિદાન કરવું, અનેક પ્રકારની વિષયની વાસનાઓને મનમાં ને મનમાં પ્રકટાવવા પૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ કરવી, ધાર્મિકાનુષ્ઠાનના ફૂલ તરીકે વિષ્ય સુખની પ્રાપ્તિને અગ્રગણ્ય સ્થાન આપવું, મારણ–મેાહન-ઉચ્ચાટન અને સ્તંભન વગેરે જે જે અપ્રશસ્યપાપપ્રઢ કર્મી હાય તેને આરભ વાની પ્રવૃત્તિ, વૈર-ઝેર-લેશ-કંકાસ-નિન્દા--ઇર્ષ્યા-ક્રોધમાન-માયા લેાભ-કામ અને હિંસાના પરિણામપૂર્વક જે જે ધામિકાનુષ્ઠાને કરવામાં આવે છે તેઓને ચણાનુષ્ઠાનો અવોધવાં. ચહાનુષ્ઠાનવાળ મનુષ્ય, અન્ય જીવાની સાથે વૈર લેવાના પરિણામની મુખ્યતાએ ધર્મ પ્રવૃત્તિ કરે છે. નહાનુષ્ઠાન. મનુષ્ય અમુક ધર્માનુષ્ઠાનથી અમુક મારા અવતાર થાઓ એવી સકામનિદાનભાવનાને હૃદયમાં મુખ્યતાએ ધારણ કરે છે, જે જે ધર્માનુષ્ઠાનાને મુક્તિ માટે કરવામાં આવતાં હાય તેઓને ખરેખર હ્રાનુષ્ટાનજાર; મનુષ્ય સંસારમાં જન્મજરા મૃત્યુની પરંપરા વધે તેવા તીવ્રરાગાદિ પરિણામે આદરે છે. અનેક પ્રકારની વૈચિકકામનાઓની પરિતૃપ્તિ માટે રહાનુથ્રાન્ત ધાર્મિક પ્રવૃત્તિઆમાં મગ્ન રહે છે. માનપૂજા કીર્તિની લાલસાના દૃઢ પૂજારી બની
For Private And Personal Use Only