________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર
પ્રત્યાખ્યાન વિના કે ધરૂપ અજીર્ણ ખરેખર બાવા શીતળદાસની પેઠે થઈ શકે તેમ છે. માટે ભાવ પ્રત્યાખ્યાનને સાધ્યરૂપ ગણી દ્રવ્ય પ્રત્યાખ્યાન કરવું જોઈએ. સાત નય અને ચાર નિક્ષેપાથી પ્રત્યાખ્યા
નનું સ્વરૂપ સમજવું જોઈએ. મન અને ઇન્દ્રિપર પ્રત્યાખ્યાન કાબુ મેળવવાને માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતા છે, આવશ્યક. દુર્ગુણો પર જય મેળવવા માટે પ્રત્યાખ્યાનની જરૂર
છે. ગમે તે દેશમાં–ગમે તે દર્શનમાં–ગમે તે રૂપાન્તરથી ગમે તે શબ્દ પર્યાથી પ્રત્યાખ્યાનને અર્થ પ્રવર્તે છે એમ સૂફમદષ્ટિથી વિચાર કરવામાં આવશે તે અમુકાશે તે વાત સત્ય જણાશે. ઈચ્છાઓ ઉપર જય મેળવવા માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતાને વિદ્વાને સ્વીકારે છે. પ્રત્યાખ્યાન આવશ્યક સ્વીકાર્યા વિના છૂટકે નથી. આત્માના શુદ્ધ ગુણમાં રમણતા કરવી અને સલેપતાને ત્યાગ કરે એ ભાવ પ્રત્યાખ્યાન છે. રાગદ્વેષની અશુદ્ધ પરિણતિને ત્યાગ કરે એ પ્રત્યાખ્યાન છે. પરભાવ રમણતા ત્યાગ રૂપ પ્રત્યાખ્યાન અવધવું. જે જે અંશે આહારાદિકને ત્યાગ ભાવ તે તે અંશે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે અને જે જે ઇચ્છા વાસનાને ત્યાગ તે તે અંશે ભાવ પ્રત્યાખ્યાન છે.
પડાવશ્યક દરરેજ કરવાં જોઈએ. દુનિયામાં જ ધાર્મિક આવશ્યક ફેલાવે કરવાથી મનુષ્યના આચાર અને વિચારોની ઉત્તમતા થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. ષડાવશ્યકને ભાવાર્થ બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરીને તેના રૂપે આત્માનું પરિણમન કરવાની જરૂર છે. તતુ અને અમૃત કિયાવડે ષડાવશ્યકની સાધના કરવાથી અનેક કુવિચાર અને અશુભાચારને નાશ થાય છે. દરેક આવશ્યક સંબંધીમાં પિતાને આત્મા કેવી પ્રવૃત્તિ કરે છે તેને વિચાર કરીને જે જે ભૂલે થતી હોય તેને પરિહાર કર જોઈએ. અનેક આગમને અભ્યાસ કરીને છ આવશ્યકની આરાધના કરવી જોઈએ. છ આવશ્યક એ સત્ય સંધ્યા છે. મનુષ્યએ પ્રાત:કાલે અને સંધ્યાકાલે ષડાવશ્યકરૂપ સંધ્યા કરવી જોઈએ. રાગદ્વેષને જીતવાને ઉઠેલા મનુષ્યને આવી સંધ્યાકરણીય છે. છ આવશ્યકવડે પિતાની શુદ્ધતા
For Private And Personal Use Only