________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુણુભાગ જેવી રીતે પ્રત્યેક લહરી સાથે નીચે ઉંચે થયા કરે છે, તેજ પ્રમાણેની આપણી અવસ્થા પણ છે. વિટાળિયામાં સપડાયેલું એકાદ પીછું (પાંખ) જેવી રીતે ગમે ત્યાં ઉડી અથવા ઘસડાઈ જાય છે, તેજ પ્રમાણે સંસારના ઝંઝાવાતમાં સપડાયેલા આપણું જીવે પણ ગમે ત્યાં ભટકતા હોય છે. જે આપણે માનવજાતિના ઈતિહાસનું અવલોકન કરીએ, તે આપણે એ જ જોઈ શકીએ છીએ કે, અવતારી પુરૂષે નિત્ય જન્મને ધારણ કરતા હોય છે. અને તેમના જન્મકાળથી જ તેમના કાર્યની દિશા નિયત થયેલી હોય છે. તેમના કાર્ય અને તેમના માર્ગે પ્રથમથીજ સંપૂર્ણ રીતે રેષાંકિત થયેલાં હોય છે, અને મહાત્માઓએ અંકાયલી રેષાનું કિંચિત્માત્ર પણ ઉલ્લંઘન કરતા નથી, એમ પણ આપણા જેવામાં આવી શકે તેમ છે, કારણકે, એ મહાત્માઓના જન્મ એક વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે જ થયેલ હોય છે, પરમેશ્વરના અમુક એક વિશિષ્ટ સંદેશાને સમસ્ત માનવજાતિ પર્યન્ત પહોંચાડી દે એજ તેમનું કાર્ય હોય છે. કડાકાબંધ વાદવિવાદ કરે અને બુદ્ધિવાદથી પિતાના કથનને સિદ્ધ કરી બતાવવું, એ તેમને હેતુ હેતે જ નથી અને એટલા માટે તેઓ બુદ્ધિવાદના ઉન્માદમાં કદાપિ પડતાજ નથી. તેમના વ્યક્ત કરવા માટેનાં જે કાંઈ પણ પ્રમે હોય છે, તે પ્રમેચના સત્યત્વને તેમણે કદાપિ બુદ્ધિવાદથી સિદ્ધ કર્યું હોય, એમ કયાંય પણ જેવા કે સાંભળવામાં આવ્યું નથી. તેમનામાંના એક પણ મહાત્માએ કદાપિ બુદ્ધિવાદ કર્યો નથી, અને તેમણે બુદ્ધિવાદ કરે પણ શામાટે જોઈએ વારૂ? કારણકે, જે પ્રમાનું તેઓ પ્રત્યક્ષ અવલોકન કરે છે અને જેમને તેમને પ્રત્યક્ષ અનુભવ થયા કરે છે, તેટલાં તને જ તેઓ લેકે સમક્ષ વ્યક્ત કરે છે. સત્યને તેમને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયેલું હોય છે, એટલું જ નહિ, પણ બીજાએને પણ તે સત્યને સાક્ષાત્કાર કરાવી આપવા માટે તેઓ તૈયાર હોય છે. “પરમેશ્વર છે કે કેમ ? એ પ્રશ્ન તમે મને પૂછે, અને તેનું હું “હા, પરમેશ્વર છે!” એવું ઉત્તર આપું, એટલે તરત તમે “પરમેશ્વર છે, એમ તમે શા આધારે કહે છે ? એ એક બીજો પ્રશ્ન પૂછે છે તમારે આ પ્રશ્ન મારા કર્ણ સંપુટમાં-આવીને અથડાતાંની સાથે
For Private And Personal Use Only