________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૬ अविज्ञाय रहस्यानि, कर्मादीनां च ये जडाः। गतानुगतिका लोकाः, कर्म कुर्वन्ति दुःखिनः ॥११३॥ | શબ્દાર્થ –જે જડ-અજ્ઞ મનુષ્ય કર્માદિકનાં રહસ્યને અવબોધ્યા વિના કર્મને કરે છે તે ગતાનગતિક લકે દુઃખી થાય છે.
વિવેચન –યિાજ જે જે ક્રિયાઓ કરે છે તેનું સ્વરૂપ જાણ્યા વિના રામ રામ વદનાર શુકની પેઠે પરમાર્થને અવગત કરી શકતા નથી. જે જે આચારે સેવવામાં આવે તથા જે જે વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે તેનું સમ્મસ્વરૂપ અવધવું જોઈએ. જે જે કર્મો કરવામાં આવતાં હોય તેનું સ્વરૂપ જાણ્યા વિના અંધ પ્રવૃત્તિ સેવવામાં આવતી હોય તે તેથી સ્વમાં તથા સ્વવંશ જાતિસંઘ પરંપરામાં કિયાજડત્વની વૃદ્ધિ થાય છે. ज्ञान विना व्यवहारको-कहा बनावत नाच-रत्न कहो सो काचकुंવત ર સો વાર | જ્ઞાન વિના કર્મની આવશ્યકતા અવધાતી નથી. વિજ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરીને ઈંગ્લાંડ તથા જર્મનીના વિદ્વાનોએ અનેક જાતની શેહે કરી છે કે જેથી તેઓ સુધરેલી દુનિયામાં અગ્રગણ્ય ગણાય છે. આપણે જે જે કર્મો કરીએ છીએ તેનું ચારે તરફથી સ્વરૂપ અવધવું જોઈએ. ગાડરાંની પેઠે પ્રવૃત્તિ કરવાથી કંઈ આત્મન્નિતિ થઈ શકતી નથી. સામૂછિમની પેઠે પ્રવૃતિ કરવાથી આત્મજ્ઞાનને વિકાસ થતું નથી અને અનેક પ્રકારની તાત્વિક શોધે કરી શકાતી નથી. મહાભારતયુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનને સવથી મને હાન ખાસ જ્ઞાનની આવશ્યકતા સમજાવી હતી. ભારતની પડતીમાં અજ્ઞાનપૂર્વક કિયાએ મેટે ભાગ ભજવ્યું છે. જૈનેની પડતીમાં ગતાનગતિક ગાડરીયા પ્રવાહથી અંધક્રિયાએ મેટો ભાગ ભજવે છે. વેદીયાં ઢોરની પેઠે સમજ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ઘાંચીની ઘાણના બળદની પેઠે જ્યાંના ત્યાં રહેવાય છે. મદનીયાની મહેકાણની પેઠે સમજ્યા વિના કિયા કરવાથી આત્માની હાંસી થાય છે. દેવસી રાઈ સીના ખમાવવાની પેઠે ક્રિયાનાં રહસ્ય અવધ્યા વિના કિયા કરવાથી કુફલ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિક તથા સામાજિક
For Private And Personal Use Only