SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ સાપેક્ષ સ વિચારોથી કદાગ્રહ થતું નથી. અએવ કરાગ્રહ રહિત દષ્ટિકરવા માટે અને અનેક અપેક્ષાઓ વડે સત્ય જાણવા માટે સલ્લુરૂગમદ્વારા સ્યાદ્વાદવાદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સત્ય સ્યાદ્વાદવાદથી અનેક પ્રકારના અજ્ઞાનને થતા કદાગ્રહથી મુક્ત થવાય છે. ધાર્મિક સર્વિચારે અને આચારેને સાપેક્ષવાદે અવબાધતાં સંકુચિત દષ્ટિવડે થતા કદાગ્રહમાંથી મુક્ત થવાય છે. એકાન્તવાદની બુદ્ધિગે કેઈપણ કર્તવ્યકાર્યની ચારેબાજુઓનું સત્ય અનેક દષ્ટિબિન્દુથી પ્રબોધી શકાતું નથી અને તેથી સત્યની અનેક બાજુની અજ્ઞાનતાથી સ્વદષ્ટિબહિર્ જે જે સત્ય રહેલાં હોય તેઓને અસત્યમાની વા અસત્યને સત્યમાની કદાગ્રહનું શરણ સ્વીકારવું પડે એ ખરેખર બનવાગ્યા છે. અનેક અપેક્ષાઓએ એક કર્તવ્યસંબંધી સત્યને અવધતાં છતાં માનવૃત્તિ, પૂજાવૃત્તિ, સત્કારવૃત્તિ, સ્વપક્ષવૃત્તિ, રાગવૃત્તિ, અને આશ્રયવૃત્તિઆદિ અનેક મોહગભિત વૃત્તિથી સત્યકર્તવ્યને આદરી શકતું નથી અને મુખથી એ સત્ય છે એમ અન્ય આગળ કથી શકાતું નથી; એમ પણ બની શકે છે. અતએ કદાગ્રહને નાશ કરવા માટે સાપેક્ષજ્ઞાનની સાથે મેદવૃત્તિના નાશની અત્યંત જરૂર છે. મેહી મનુષ્ય સત્યને અવબોધતાં છતાં સત્યકર્તવ્યને ન કરવામાં કદાગ્રહને ધારણ કરે છે અને તેઓ અનેક બાબતનાં સત્યકર્તકાર્યોને અસત્ય ઠરાવે છે અને અસત્યને સત્ય ઠરાવે છે. અજ્ઞાન, કેધ, માન, માયા, લોભ, કામ અને ઈર્ષ્યાદિદે જેમ જેમ જે જે અંશે ટળે છે તે તે અંશે કદાગ્રહથી વિમુક્ત થવાય છે અને સત્યવિચારે અને આચારેને સેવી શકાય છે. જેમ જેમ આત્મજ્ઞાનાદિમાં ઉદારદષ્ટિ ખીલતી જાય છે તેમ તેમ કદાગ્રહ પક્ષપાત વગેરેને નાશ થાય છે અને સ્વફરજમાં દઢભાવથી અચલપ્રવૃત્તિ થાય છે. કદાચહબુદ્ધિ કરતાં સત્યબુદ્ધિ અને કદાગ્રહપ્રવૃત્તિ કરતાં સત્યપ્રવૃત્તિનુંબલ વિશેષ પ્રકારે ખીલે છે અને તેથી વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં અપ્રમત્ત ઉપગ રહે છે. કદાગ્રહરહિત મનુષ્ય અનેક બાબતેને અનેક સત્યષ્ટિબિન્દુએથી અવલેકીને સત્યપૂજક બને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy