________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
મુખવિનિપાતદશાને પામી સ્વકર્તવ્ય કાર્યકરજથી ભ્રષ્ટ થઈ અવનતિ માર્ગમાં પ્રવેશ કરે છે. ભય, ખેદ અને દ્વેષ વિના હારા સ્વાધિકારે હે મનુષ્ય!! કર્મયોગની ગ્યતા પ્રાપ્ત કર. હે સુજ્ઞ માનવ! હારી કર્તવ્ય કાર્યફરજ બજાવતાં બાહ્ય પ્રાણદિને નાશ કદાપિ થાય તથાપિ તું મરણ પામીને ઉચ્ચદશામાં પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ બધી ભય, ખેદ અને દ્વેષાદિક વજિત થઈ કર્મયોગને અધિકારી થા. જે મનુષ્ય અહંવૃત્યાદિનિર્મુક્ત હોય છે તે જ ખેદાદિષવજિત થઈ કાર્ય કરવાને લાયક ઠરે છે. અએવ હું વૃn નિપુ. એવા વિશેષણની ઉપગિતા સિદ્ધ ઠરે છે. અહંવૃત્તિ, મમત્તવવૃત્તિ, અને કામવૃત્તિ આદિ અનેક પ્રકારની વૃત્તિને જેણે ઉપશમાવી છે તે સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિ ફરજને અધિકારી બને છે. વૃત્તિદષ્ટિએ કથીએ તે વૃત્તિ એજ સંસાર છે. જ્યાં અહંમમત્વાદિત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યાં સંસાર સામ્રાજ્ય પ્રવર્તે છે એવું અવબોધીને વૃત્તિથી નિર્મુક્ત થવા પ્રયત્ન કરવો જોઈએ. જે આત્મજ્ઞાની છે તે અહંવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિને નાશ કરવા પ્રયત્ન કરી શકે છે. અહંમમત્વવૃત્તિ સેવક મનુષ્ય વાસ્તવિક કાર્ય કરવાના અધિકારને પ્રાપ્ત કરી શક્તા નથી. અહં અને મમત્વવૃત્તિધારક, સ્વ
ગ્ય કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક મનુષ્યની સાથે કલેશ કરે છે અને તે જ્યાં નિર્લેપ રહેવાનું હોય છે ત્યાંજ તે બંધાય છે. અતએ સ્વકાર્ચપ્રવૃત્તિની ફરજ અદા કરતાં અહંભાવવૃત્તિને ધારણ કરવાની કઈ પણ રીતે આવશ્યક્તા સિદ્ધ કરતી નથી. જ્યાં સુધી અજ્ઞાન મોહ છે તાવતુ અહંમમત્વવૃત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે, પરંતુ આત્મજ્ઞાન થતાં પરવસ્તુઓમાં અહેમમત્વ પરિણામને ધારણ કરે એ બ્રાન્તિરૂપ લાગે છે અને તેથી તેને સ્વયમેવ ત્યાગ થઈ શકે છે. આત્મપ્રકાશ ગ્રન્થમાં અહંવૃત્તિ સંબંધી વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે તેથી વિસ્તારાથએ અહંવૃત્તિ સંબંધી વિશેષ વિવેચન શ્રી આત્મપ્રકાશ ગ્રન્થમાં અવલેકવું. અહંવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિથી નિર્મુક્ત મનુષ્ય કઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરતાં બંધાતું નથી. તે મનુષ્ય જીવન્મુક્તદશાને અધિકારી બની સ્વપરની યથાગ્ય
For Private And Personal Use Only