________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેના ભાગ આપવે પડે છે. લાકિકપ્રવૃત્તિયા વિના પરસ્પર એક બીજાને ઉપગ્રહ કરી શકાય નહિ એવી સૈાકિકપ્રવૃત્તિની નૈસગિક દશા છે એવું અવમાધીને જે મનુષ્યા લૈાકિકકર્મીને કરે છે તેએ સ્વસાધ્વના ઉપચેાગી થયા છતાં વિશ્વજીવસમાજનું શ્રેય: કરવા સમર્થ ખની શકે છે. વ્યક્તિપરત્વે સ્વજીવનપરત્વે જ્ઞાતિપરત્વે કુટુંબપરત્વે સમાજપરત્વે—સંઘપરત્ને-વિદ્યા ક્ષાત્રબળ વ્યાપાર અને શુદ્રકર્મપરત્વેસ્વાન્નતિપરત્વે-પોન્નતિપરત્વે-સ્વપરત્વે અને અલ્પદોષપૂર્વક મહાધર્મલાભપરત્વે સ્વાત્માવર્ડ અનેક પ્રકારની લોકિકપ્રવૃત્તિયે આચરી શકાય છે. ઉપર્યુક્ત સ્વવ્યક્તિ આદિ માટે એક પણ પ્રવૃત્તિનું અનુપંચાગિત્વ નથી એમ જ્યારે વિશ્વજને અવમેધશે ત્યારે વિશ્વાન્નતિના માર્ગોની સંસ્થા સાથે આત્માન્નતિના બાહ્યલાકિક તથા લેાકેાત્તરમાર્ગોની સુવ્યવસ્થા અને સંરક્ષા થઈ શકશે. શ્રીશાન્તિનાથ-શ્રીકુંથુનાથ અને શ્રી અરનાથપ્રમુખ તીર્થંકરાને પણ સ્વકમાધિકાર પ્રમાણે ગૃહાવાસમાં લૈાકિકકમાથી આચરણા કરવી પડી હતી. ષટ્કડ સાધનપ્રવૃત્તિઆદિ અનેક પ્રવૃત્તિયાને ગૃહસ્થાવાસમાં શ્રીતીર્થંકરાએ લૈાકિકકર્મસ્વાધિકારે ફર્જ ગણી સેવી હતી તે પ્રમાણે આત્મજ્ઞાનવૈરાગ્યપૂર્વક અન્તર્થી સ્વદશાધિકાર પ્રમાણે નિર્લેપ રહી મનુષ્યાએ લૈાકિકકાને અને લૈાકિક કર્મપ્રવૃત્તિયાને સેવવી જોઇએ કે જેથી ચાવત્ લૌકિકકર્મવ્યવહાર દશા છે તાવત્ લાકિકકર્મપ્રવૃત્તિમાં કોઈ પણ જાતને દોષ ન થઈ શકે. અલૈાકિકકર્મપ્રવૃત્તિને સ્વાધિકારે કરતાં જો કોઈ દોષ લાગે તેા આવશ્યક પ્રતિક્રમણથી તેને નાશ કરી શકાય છે. મનુષ્યાએ લૈકિક આવશ્યકયેાગ્યકર્મપ્રવૃત્તિને સ્વમાંથી આદરવી જોઇએ કે જેથી તે પ્રવૃત્તિ કરતાં અહંવૃત્તિ-ખેદ-હર્ષ વગેરે દોષ ન સેવી શકાય. લૈાકિકકર્મપ્રવૃત્તિના અમુકાધિકારે અમુક પ્રવૃત્તિર્જને અદા કરવીજ જોઈએ તેમાં જગતના ઈાનિાભિપ્રાયની કંઇ પણ આવશ્યકતા નથી એમ હૃદયમાં જ્યારે દૃઢનિશ્ચય થાય છે ત્યારે સ્વકર્મપ્રવૃત્તિ આદરતાં હર્ષ વા શાકની લાગણી રહેતી નથી અને અન્તર્થી અમુક દશાએ નિ:કષાયરૂપ નિર્લેપતાએ સ્વયેાગ્ય લાકિકકર્મપ્રવૃત્તિને સાધતાં અન્તર્થી અધ્યાત્મજીવનના વિકાશ થતા રહે છે. અધ્યાત્મજ્ઞાનીએ ગૃહસ્થ
For Private And Personal Use Only