________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્ત થયા વિના લૌકિક વ્યવહારમાં તથા કેત્તર વ્યવહારમાં મનુષ્યની કિસ્મત થઈ શકતી નથી અને તે સ્વપાછળ પિતાનાં અને સ્તિત્વસંરક્ષક સંતતિબીજ કને મૂકી જવા સમર્થ થઈ શકતું નથી. જે જે લૈકિકેન્નતિકારક જીવન પ્રગતિ એગ્ય ક્રિયાઓ હેય અને દ્રવ્યક્ષેત્રકાલભાવતઃ સ્વ અને પરને ઉપકારી તથા કરવા ગ્ય હોય તે તે ક્રિયાઓને યથાશક્તિ કરવી એ મનુષ્યમાત્રને લૈકિક આવશ્યક ફરજરૂપ ધર્મ છે તેનાથી જે વિમુખ રહે છે તે સંસાર વ્યવહારમાં આજીવિકાદિ સામગ્રીઓની સાધનસંપત્તિના અભાવે પશ્ચાત્તાપપાત્ર બને છે, અત એવ વ્યવહારકર્મમાર્ગમાં પ્રવર્તકેએ ઉપર્યુક્ત લૌકિક આવશ્યક ક્રિયાપ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. ત્યાગીઓને પણ દેશકાલાનુસાર સ્વભક્તોની આજીવિકાદિ સાધનસંપત્તિની અનુકલતાર્થે
કિક જીવન કર્મવેગને પ્રબંધ કરે પડે છે. વિદ્યાબલ-ક્ષાત્રબલવ્યાપારબલ અને સેવાબેલ વગેરે બલેથી જે કે વિશ્વમાં જીવનદશામાં સાધનસંપન્ન નથી તેઓ અન્ય મનુષ્યના દાસ બને છે અને કઈ વખત તેઓનું અસ્તિત્વ અને તેઓના ધર્મનું અસ્તિત્વ ખરેખર ઇતિહાસના પાને અવશેષ માત્ર રહી શકે છે. વિશ્વવ્યાપક ઉદાર અને સર્વમનુષ્યને સ્વસ્વસ્થિતિમાં અનુકૂલ એવાં લૈકિક જીવનક અને તેઓની ક્રિયાઓ જે દેશમાં અને જે ધર્મમાં હોતી નથી તે દેશ અને તે ધર્મ ખરેખર વિશ્વમાં નિર્જીવ જે બની જાય છે. વિશ્વમાં કઈ પણ ધર્મ એ નથી કે જેના આરાધકે ખરેખર લોકિક કર્મપ્રવૃત્તિને સેવ્યા વિના લૈકિક જીવનમાર્ગમાં જીવી શકે. અધિકાર દેશ-કાલ-દ્રવ્ય-ભાવના સાનુકૂલ પ્રતિકૂલ જીવન સંગેને વિચાર કર્યા વિના જે ધર્મના પ્રવર્તકે સંસારસ્થ જેને સંસારસ્થ દશામાં લકિક જીવન કર્મ ક્રિયાઓને સર્વથા ત્યાગ કરવા જણાવે છે તે ધર્મના પ્રવર્તકે અને તે ધમરાધકે લોકિકેન્નતિની અસ્તવ્યસ્ત દશાને પ્રાપ્ત કરીને લોકિકેન્નતિ કર્મ માર્ગથી ભ્રષ્ટ થઈ અન્ત ધર્મમાર્ગથી પણ આજીવિકાદિ હેતુઓના અભાવે ભ્રષ્ટ થાય છે. ધર્મપ્રવર્તકે કે જે ધર્મપ્રચારક માર્ગમાં પરિતઃ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કુશલ છે તેઓ લેકને તેમના લેકિકકર્મપ્રવૃત્તિના અધિકાર પ્રમાણે ધર્મના આચારાદિને
For Private And Personal Use Only