________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
અને સ્વદેશમાં વિદ્યાકલા-હુન્નરાદિવડે આગલ વધીને અન્ય દેશીય મનુષ્યને સ્વપ્રવૃત્તિ પાછળ તેઓ દેરી શકે છે. ધર્મના બાહ્ય જીવનાં ગોના પોષક રક્ષક અને પ્રગતિકારક જે જે લૌકિકકમે હોય તેઓની કિયાએ કર્યા વિના ધાર્મિક બાહ્યજીવનને નાશ થવાથી ધાર્મિક આન્તરાને પણ વિશ્વમાંથી નાશ થવાનાં પરિવર્તને ઉદ્ભવે છે. અતએ ધર્મનાં બાહ્યાંગનાં પિષક સંરક્ષક અને પ્રગતિકારક લૌકિકકર્મો અને તેની પ્રવૃત્તિ પ્રતિ ગૃહસ્થાએ ગૃહસ્થની આવશ્યક ફરજ પ્રમાણે કદાપિ ઉપેક્ષા ન રાખવી જોઈએ અને ઉપર્યુક્ત સ્વફરજથી ગમે તેવા સંગમાં વા આપત્તિકાલમાં પણ ભ્રષ્ટ ન થવું જોઈએ. આલસ્યાદિ પ્રમાદવશ થવાથી લેકિકેન્નતિમાં કદાપિ આગળ વધી શકાતું નથી એ ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. લૌકિક પ્રવૃત્તિચેના સ્વાર્થમાં અને પરમાર્થમાં ઉપયોગી બની પ્રવર્તવાની જરૂર છે. લૌકિકકર્મપ્રવૃત્તિ છે કે નિશ્ચયદષ્ટિએ નિરર્થકભાસે તથાપિ લાકિક બાહ્ય જીવનસ્વાર્થદષ્ટિએ તેના અધિકારીઓને સાર્થક અને ધર્મમાર્ગમાં આલંબનભૂત અવાધાય છે. આજીવિકાદિ સાધને વિના કયા ગૃહસ્થને ચાલી શકે તેમ છે? અર્થાત કે ઈ પણ ગૃહસ્થને ન્યાય સંપન્ન વૈભવાદિ જીવન સામગ્રી વિના ચાલી શકે તેમ નથી અતએવા ધર્મમાર્ગમાં પ્રવર્તતા એવા ગૃહસ્થાએ કોઈ પણ પ્રવૃત્તિદ્વારા આજીવિકાદિ કાર્યો કરવાં જોઈએ. જે ગૃહસ્થ પિતાની આજુબાજુની ચારે તરફની સ્થિતિને તપાસ કરીને જે જે કાર્યકિયાએ સ્વાછવિકાદિ કરી શકે તેમ હોય અન્યથા તે જીવી શકે તેમ ન હોય તે તેણે તે રીતિએ સ્વછવનગ્ય સ્વકર્મકિયાઓને કરવી જોઈએ અને તદુપરાંત કુટુંબ, જ્ઞાતિ, સમાજ, સંઘ, દેશ અને વિશ્વવતિજીના પપકારાર્થે લોકિક સેવાદિકાર્યપ્રવૃત્તિમાં યથાશક્તિએ ભાગ લેવા જોઈએ. આજીવિકાદિ લાકિક પ્રવૃત્તિને વિવેક અને યતનાથી સેવતાં ધર્મ કર્મ પ્રવૃત્તિને પણ સુખપૂર્વક સેવી શકાય છે એ સૂત્ર કદાપિ વિશ્વ
વ્યવહારવર્તુલસ્થિતમનુષ્યને વિસ્મરવા એગ્ય નથી. જેનામાં ક્રિયાની કિસ્મત આંકવાની શક્તિ આવી નથી તેનામાં સમયની કિસ્મત આંકવાની શક્તિ પણ ન હોઈ શકે એ બનવા ચેશ્ય છે. ક્રિયામાં
For Private And Personal Use Only