SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે પરમાત્મપદપ્રાપ્તિને અધિકારી બનેલું હોય છે. ગીઓ બાહ્યતઃ ભીક્ષુક મલીન જેવા દેખાય છે પરંતુ તેઓ આત્મત્કાન્તિમાં સર્વતઃ અગ્રગામી હોય છે એમ આન્તરિક ગુણવડે અનુભવ કરતાં અવબેથાય છે. આમત્કાન્તિના શિખર પર આરેહવાને આપાગી મનુષ્ય કર્તવ્ય કાર્ય કરતે છતે અધિકારી બને છે. આપણી જ્ઞાનીને જ્યાં સુધી પપકારાદિ કાર્યો કરવાને તેને જીત ક૨વ્યવહાર છે ત્યાં સુધી તે પ્રવૃત્તિ કરે છે તેમાં તેના આત્માની ઉન્નતિ અને અન્ય મનુષ્યની ઉન્નતિ સમાયેલી છે એમ અવબોધવું. કોડે મણ અણીણનો. વ્યાપાર કરનાર વ્યાપારી કંઈ સાવચેતીથી પ્રવર્તતે છતે અફીણથી મૃત્યુ વા ભય પામી શક્તા નથી, તત્ આત્મજ્ઞાની આમેપગે આવશ્યક પ્રવૃત્તિ કરતે છતે કર્મરસથી રસાતે નથી એમ અનુભવી સ્થિર પ્રજ્ઞાથી પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી અને ચલચિત્ત શંકાદિ દેને દૂર કરવા. ઉપર્યુક્ત બાબતને અનુભવ કર્યા પશ્ચાત્ સ્થિર પ્રજ્ઞાને ધારણ કરવી જોઈએ. અસ્થિરપ્રજ્ઞાવાળા મનુ ઉપર્યુક્ત બાબતને જાણે છે, છતાં અપવીય, અસ્થિરબુદ્ધિથી કાર્યપ્રવૃત્તિમાં ડામાડેળ સ્થિતિને ધારણ કરી ધાબીના શ્વાનની પેઠે ઘરના નહિ અને ઘટના નહિ એવી ઉભયભ્રષ્ટ દશાને ધારણ કરી સંસાર વ્યવહારમાં અવગતિપાત્ર બને છે. તેથી તેઓ આજીવિકાદિ દશામાં ચલચિત્ત વિકલ્પ સંકલ્પ દશાવાળા બને છે. તેથી ઘાંચીના બળદની પેઠે જ્યના ત્યાં રહે છે અને કષાય પરિણતિથી રહિત બની શકતા નથી. અતએ આજીવિકાદિનાં સાધને પૂર્ણ કરવાને સંસારમાં જ્ઞાનીએ આપયેગી બનીને કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. પરંતુ ઉભયત ભ્રષ્ટ દશા થાય એવી અસ્થિરપ્રજ્ઞાથી ચંચલદશાને આધીન ન થવું જોઈએ. આજીવિકાદિ કાર્યોની પ્રવૃત્તિ વડે તેઓની સિદ્ધિ કર્યા વિના આજીવિકાદિ પ્રવૃત્તિને ત્યાગ કરવાથી કપાયભાવ ઘટતું નથી અને તેમજ વિકલ્પ સંકલ્પ દશાવડે કર્મરસથી ફસાવાનું થાય છે અને આત્મા પગથી પણ ભ્રષ્ટ થવાય છે. માટે આત્મજ્ઞાનીએ આજીવિકાદિ કર્તવ્ય વ્યવહાર પ્રવૃત્તિથી ભ્રષ્ટ ન બનવું જોઈએ; પરંતુ આપણી કર્તવ્ય પ્રવૃત્તિ સેવવી જોઇએ. આપ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy