________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચલતાને ધારણ કરે છે, પરંતુ આત્મપયોગ વડે કષાય ભાવને હઠાવી દે છે તેઓ અ૫ કર્મબન્ધ કરે છે. તેમજ જે મનુષ્ય કોઈપણ કાર્ય કર્યા વિના બેસી રહે છે, પરંતુ આમેપચેગી નથી તેમજ જેઓ કષાય ભાવને ધારણ કરે છે તેઓ ચીકણું કર્મને બાંધે છે. કષાય ભાવ વિના આત્મા પગથી કાર્ય પ્રવૃત્તિ સેવતાં કર્મ રસથી લેપવાનું થતું નથી એમ ન કર્મદષ્ટિએ અનુભવગમ્ય થાય છે. આત્મપ્રભુના ઘરને ન્યાય આત્માની રાગદ્વેષ પરિણતિથી તેલાય છે. આત્મપ્રભુની પગમાં રહે છે તે સમયે રાગદ્વેષની પરિણતિ પ્રગટતી નથી. અર્થાત્ રાગદ્વેષની પરિણતિ મન્દ પડે છે તેથી બાહ્ય કર્તવ્યને કાયાદિકગે કરતાં યોગિક બન્ધ વિના અન્ય રસાદિ બન્ધ થતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રાદિ ગૃહસ્થોને અને ત્યાગીઓને કર્તવ્ય કાર્યો કરતાં છતાં આમે પગ વર્તે છે તે તેઓને રસબન્ધ અને સ્થિતિબન્ધ થતું નથી અને કાયાદિવડે પ્રદેશ બન્ધ થયે હોય છે તે પણ તે જ્ઞાન, વૈરાગ્યબળે નષ્ટ થાય છે અથવા કદાપિ તે કર્મ ભગવાય છે તે પણ અલ્પકાળમાં તેથી છૂટી જવાય છે. આત્માપયેગી રસાદિયુક્ત કર્મબંધને કાર્યપ્રવૃત્તિ કરતે છતે બાંધી શકતો નથી. ઈત્યાદિ સર્વત્ર નિર્લેપાધિકારે આ આશય પ્રમાણે અવધવું એમ અરમદીય આશય છે અને તે શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. જૈન શાસ્ત્રોથી ઉપર્યુક્ત વિવેચનની સિદ્ધિ થાય છે. આત્મપગથી કષાયને અભાવ થાય છે અને તેથી પ્રસન્નચન્દ્ર રાજષિની પેઠે કર્માભાવત્વ અવધવું. પ્રસન્નચન્દ્રરાજષિએ મનથી કર્મ બાંધ્યાં હતાં અને જ્ઞાન વૈરાગ્ય પરિણામથી તેને ક્ષય કર્યો હતે તદ્વત્ જ્ઞાન વૈરાગ્યમય આપાગથી કર્તવ્ય કાર્ય કરતે છતે જ્ઞાની સર્વ બાબતમાં નિર્લેપ રહી શકે છે. રાગદ્વેષને અભાવ થયે એટલે સર્વ કર્મને અભાવ થયે એમ અવબેધવું. આમે પગથી જ્ઞાની પ્રારબ્ધકર્મ વેદે છે અને સંચિત કર્મને ક્ષય કરે છે અને ક્રિયમાણ કર્મોને આવશ્યકાદિથી નિવારે છે તેથી તે સંસારમાં આત્મત્કાન્તિ કરવામાં ક્ષણે ક્ષણે અગ્રગામી બને છે. આત્માપયેગી પ્રારબ્ધ કર્મ વેદતે છતે બાહ્યતઃ ગમે તેવી સ્થિતિમાં હેય છે તથાપિ આન્તર દષ્ટિએ તે આત્મત્કાન્તિવડે ઉચ્ચ હોય છે અને
For Private And Personal Use Only