________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦ વિજય પ્રાપ્તિ કરી શકાશે. અંતાં લેભ, તૃષ્ણા, ગાળે, મૂર્છાઓના ઉભરાનું ઉત્થાન થાય છે ત્યાંસુધી બહિર્વત્યા ત્યાગીપણું હોય છે. પરંતુ તે શોભી શકતું નથી. લેભની વાસનાને જીતવી એ અનંતગુણ દુષ્કરકાર્ય છે. જે જે મનુને રવમત્યનુસારે જે જે વસ્તુઓ ઈષ્ટ અને ઉપયોગી લાગે છે તે તે વસ્તુઓ પર તે તે મનુને લેભ થયા કરે છે. જેમ જેમ બુદ્ધિ ખીલે છે તેમ તેમ પ્રથમ કલ્પાયેલી ઈષ્ટ વસ્તુઓ પર અનિષ્ટત્વ બુદ્ધિ પ્રગટે છે, અને અન્ય વસ્તુઓ પર દબુદ્ધિ થયા કરે છે. બાળકોને જે જે વસ્તુઓ બાલ્યાવસ્થામાં ઈષ્ટ લાગે છે તે તે વસ્તુઓને યુવાવસ્થામાં તે ઈટ માનતો નથી, તેમજ યુવાવસ્થામાં યુવકને કેટલીક વસ્તુઓ પર ઈટબુદ્ધિ, ઈષ્ટ પરિણામ થાય છે તેમાંની કેટલીક વસ્તુઓ પર વૃદ્ધાવસ્થામાં ઈષ્ટ-પ્રિયભાવ રહેતું નથી. માંદગીના સમયમાં જે જે બાબતે પર પ્રિયતા પ્રકટે છે તે તે બાબતેની પ્રિયતા પશ્ચાત નિરેગાવસ્થામાં રહેતી નથી. તેમજ ગાવસ્થામાં જે જે બાબતે પર અરૂચિભાવ થાય છે તે તે બાબતે પર પશ્ચાત્ નિરેગાવસ્થામાં રૂચિભાવ થાય છે. કફ, વાત અને પિત્ત પ્રકૃતિની મુખ્યતા અને ગણતાથી ભઠ્યાદિવસ્તુઓ પર પ્રિય અને અપ્રિય પરિણામને ફેરફાર થાય છે. તેથી એમ સિદ્ધ કરે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવયોગે નિમિત્તકારણ પામીને જડવસ્તુઓમાં પ્રિય તે અપ્રિય અને અપ્રિય તે પ્રિય એમ છને પ્રિયાપ્રિય બુદ્ધિ થયા કરે છે. અને તે પ્રિયપ્રિય બુદ્ધિ વા પ્રિયાપ્રિય પરિણામ ક્ષણિક હોવાથી અર્થ બદલાતો હોવાથી પરવસ્તુઓમાં પ્રિયાપ્રિયની કલ્પના વસ્તુતઃ સત્યસુખ બુદ્ધિથી ભિન્ન હોવાથી જડવસ્તુઓને આવશ્યક કર્મના અધિકારથી બહિર લેભ કરે એ કઈ રીતે વ્ય નથી. આત્માના જ્ઞાનથી વિવેક કરતાં અવાધાય છે કે પરજડ વસ્તુ ઓથી આત્મસુખની કદિ પ્રાપ્તિ થવાની નથી. પ્રત્યેક મનુષ્ય સુખને પ્રાપ્ત કરવા કરે છે. ઈચ્છે છે. રાજાઓ રાજ્ય કરે છે અને વિદ્યાર્થીએ વિદ્યાને અભ્યાસ કરે છે તે સુખ પ્રાપ્ત કરવા કરે છે. અનેક પ્રકારની સત્તા વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરવાને મનુષ્ય પ્રયત્ન કરે છે તેમાં પણ સુખ પ્રાપ્ત કરવું એ મુદ્દેશ હોય છે. પુરૂષ અને સ્ત્રીઓ પરણે છે અને અનેક પ્રકારના વ્યાપાર કરે છે તેમાં પણ તેઓની મુખ્ય ધારણા તે સુખ:
For Private And Personal Use Only