________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
તે અન્ન સુધી પૂર્વોત્સાહ, ખંત, વૈર્ય અને દઢનિશ્ચય મારે રહેશે કે કેમ? તેને ચારેબાજુએથી પરિપૂર્ણ નિશ્ચય કરી જે કાર્યને જ્ઞાતા થઈને કાર્ય જે રીતે સાધી શકાય તે પ્રવૃત્તિવિધિમાં સતત ખંત અને નિશ્ચયાત્મકબુદ્ધિથી જે ઉદ્યમ કરે છે તે સ્વાધિકારે કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં પરિપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકે છે. કાર્યની ગ્યતને, સ્વાધિકારે યથાશક્તિ સાધ્યયેગ્યકાર્યને, કાર્યની ગ્યવિધિ, અને તેને કરવામાં સાનુકૂલ અને પ્રતિકૂલ સાધનેની ચારેબાજુઓને જે જ્ઞાતા હોય છે તે સ્વાધિકારે કર્તવ્યકાર્યોને સાધી શકે છે. જે મનુષ્ય કાર્યને પરિત જ્ઞાતા હેઈ ઉદ્યમમાં મ રહે છે તે અન્ત કાર્યની સિદ્ધિ કરી શકે છે. કાર્યને પરિત જ્ઞાતા વિવેક મનુષ્ય સતત ઉદ્યમવડે કાર્યને સિદ્ધ કરવામાં કદાપિ પશ્ચાત્ રહેતા નથી. જે જે કાર્યપ્રવૃત્તિનું ચારેબાજુઓનું સ્વરૂપ અવધવામાં આવે છે તે તે કાર્યપ્રવૃત્તિને સેવવામાં ખરેખર એગ્ય અધિકારી બની શકાય છે. ચારેબાજુએથી અનેકહેતુપૂર્વક જે કાર્ય કરવાનું હોય છે તેને ચારે બાજુએથી નિર્ણય કરવામાં આવે છે તે તત્સંબંધી ઉદ્યમ કરવામાં આત્મશકિતને ઉલ્લસિત કરવામાં આવે છે. નેપોલીયને
જ્યાં સુધી યુદ્ધ કાર્યની ચારેબાજુઓનું જ્ઞાન કરી ઉદ્યમ કર્યો ત્યાં સુધી તે વિજય પામ્યું એમ તેના ચરિત્રથી સમજાય છે. કાર્ય કરવામાં ઉદ્યમ એ મહાન મંત્ર છે. બહુ બોલવાથી કંઈ વળતું નથી. આત્મશક્તિ વડે કાર્યપ્રવૃત્તિને આદરવામાં કાર્યસાધકત્વ પરીક્ષાય છે. ઉદ્યમવડે કાર્ય સિદ્ધિ થાય છે એવું અવબોધી સદા ઉદ્યમી બનવું એ કાર્ય કરવાને માટે ઉપયોગી સૂચના છે. કાર્ય કરવામાં માનસિક-વાચિક-કાયિક અને સાહાયક શક્તિ વડે જે સદા ઉઘોગી રહે છે તેજ કેઈપણ કાર્ય કરવાને અધિકારી બને છે. કદાપિ કાલે કોઈપણ મનુષ્ય રાષ્ટ્રીયભાવના, ક્ષાત્રકર્મપ્રગતિ, વિદ્યાબલપ્રગતિ સાયન્સ (વિજ્ઞાન), વ્યાપારકલાપ્રવૃત્તિપ્રગતિ અને સામાજીક સેવાધર્મના ઉપા
ની પ્રવૃત્તિ વગેરે તથા ધાર્મિક રાષ્ટ્રતિંત્રપ્રગતિ, સંઘબલૈયપ્રગતિ, ધર્મવ્યવસ્થાવર્ધકસુજના પ્રબંધપ્રગતિ, ધાર્મિકભાવનાબલપ્રગતિ, અને ધર્મકર્મની અનેક પ્રકારની પ્રગતિમાં ઉદ્યમ કર્યા વિના વિજયી
For Private And Personal Use Only