________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ.
(સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત ૨૪૫,)
જો તમારે તત્ત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંત, સરલ અને પ્રિય શૈલીમાં સમજવા હોય અને પોતાનું હૃદય નિર્મળ બનાવવું હેય. તે મંડળ તરફથી પ્રગટ થયેલી.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાળા અવશ્ય વાંચે મકર ગ્રન્થમાળામાં નીચેના ગ્રન્થ પ્રગટ થયેલ છે, જે વાંચી. મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણએ ચઢાવે. ઉત્તમ ગ્રન્થ એ જ અપૂર્વ સતસંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે. ગુરૂશ્રીની લેખનશૈલી–મધ્યસ્થદષ્ટિવાળી હોવાથી, દરેક ધર્મો. વલંબીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થોમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને બોધક, પદે -ભજન તે તે વિષયમાં લીનતા કરી નાખે છે. દરેક પદોને સાર વિચારણય છે. અનેકાન્તદષ્ટિથી હદયની વિશળતાપૂર્વક અને પ્રિય તથા પચ્યવાણીથી વાચકોના હૃદયને ઉત્તમ કરી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થ છે.
માત્ર વાચકોના હિતાર્થે ઉદાર ગૃહસ્થની સહાય વડે કોઈ પણ ગ્રન્થ પ્રકાશક મંડળ કરતાં ઓછામાં ઓછી કિમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે, ઓછી કિંમત છતાં છપાઈ-કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, તદુપરાંત વધુ પ્રચારાર્થે પ્રભાવના, વિદ્યાર્થીઓને ઇનામ અને ભેટ આપનાર માટે વધુ નકલો મંગાવનારને (શીલીકમાં હોય તે) બની શકતી ઓછી કિંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થ પૈકી કોઈપણ પ્ર પિતાના મુરબ્બી કે નેહી અને ઉપકારીઓના સ્મરણાર્થે પ્રગટ કરવાને ઈચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે.
પત્રવ્યવહાર –મુંબાઈ ચંપાગલી. વ્યવસ્થાપક–અધ્યાત્મજ્ઞાન. પ્રસારક મંડળ જોગ કરવો.
For Private And Personal Use Only