________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
પ્રમાણે જે જે કાર્યાં કરવાનાં હાય તેમાંથી જે જે ન કા હાય તા તત્સંબંધે પ્રતિક્રમણ કરવું જોઇએ. પેાતાના આચાર અને વિચારાને મળતા આવનાર મનુષ્યે વા પેાતાના આચાર અને વિચારાથી ભિન્ન એવા મનુષ્યેા હાય તે પણ સર્વની સાથે મૈત્રી ભાવના ધારણ કરવી જોઈએ, એવું વીર પ્રભુએ કહ્યું છે. તે પ્રમાણે વિચારાને આચારમાં મૂકીને મૈત્રીભાવના સર્વની સાથે ન ધારણ કરી હોય તે તે સબંધી આલાચના કરીને મૈત્રી વિચારાને આચારમાં મૂકી સર્વ જીવાની સાથે મૈત્રીભાવ ધારણ કરવે તે પ્રતિક્રમણુ છે. જે જે મનુષ્યની સાથે વૈર–વિરાધ-ટંટા-ઝઘડા થયા હોય તે તે મનુષ્યને ખમાવીને વરની વલ્લિયાને છેદી નાખવી તેજ પ્રતિક્રમણ છે. પરમાત્માના એવા હુકમ છે કે સર્વ જીવાના જે જે ગુણા હાય તે તરફ દષ્ટિ દેવી. કોઈની નિન્દા કરવી નહિ અને કોઈના દોષ પ્રગટ કરીને તેને હલકા પાડવા પ્રયત્ન કરવા નહિ. આવી પરમાત્માની આજ્ઞા ખંડી હાય તા પેતાને નિન્દી-ગાઁને ફરીથી ભૂલ ન થાય તેવી રીતે પરમાત્માની આજ્ઞા તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. ખાટા કાળ ધારણ કરીને અન્ય મનુષ્યને વંચ્યા હોય તે તેની નિન્દા-ગાઁ કરીને નીતિના માર્ગમાં સ્થિર થવું તે પ્રતિક્રમણ છે અને એવી રીતનું પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. સન્માવે તેવસોત્ર, સમ્બવિ राइअ, संव्वसवि परकीअ, सव्वसवि चउमासीअ, संव्वसवि संवच्छरिअ दुश्चितिअ; दुम्भासिअ; दुच्चिठीअ; इच्छाकारेण संदिलह भगवन् इज्छं तस्समिच्छामिदुक्कडं ॥
પ્રતિક્રમણ મૂળ સૂત્રમાં પ્રતિક્રમણનુ રહસ્ય સારી રીતે વર્ણવ્યું છે. ગુરૂની સમક્ષ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે. સવ૨ ને સાંજ બે વખત જે જે પાપે કર્યેા હોય તેની યાદી લાવીને નિન્દી—ગીં પેાતાના આત્માની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ કરવું. કાઈ પણ જીવની સાથે વૈર વિરાધ ન રહે અને સર્વ જીવાને ખમાવીને ઉપશમમય થવું એજ પ્રતિક્રમણ છે. શ્રી તીર્થંકરાએ અશુદ્ધ ધર્મમાંથી પાછા હઠીને આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મમાં આવવા માટે પ્રતિક્રમણ આવશ્યકના ઉપદેશ દીધા છે. એ સંધ્યાના વખતે બ્યાવહારિક પ્રતિક્રમણ થઈ
For Private And Personal Use Only