________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૩
લેાકે મારો માર્ગ અંગીકાર કરે, અને તેથીજ તેઓ જડ જેવા ખની જાય, અને પરિણામે તે આત્માની શુદ્ધિ કરી શકે નહિ. જો હુ માહ્યરજથી કમ ન કરૂંતા આ લોકોના નાશ થાય. લેક વર્ણશંકર થઈ જાય, અને તેને કરનારો હું થાઉં. માટે મારે સર્વના નેતારૂપ આદર્શપુરૂષ મનીને કર્મ કરવાં જોઈએ. માનોચેનલઃ સભ્યk: કર્મમાં મમતા રાખીને અજ્ઞાની મનુષ્ય કર્મ કરે છે. આત્મજ્ઞાનીએ મમતા રાખ્યા વિના લોકો કર્મથી ભ્રષ્ટ ન થાય, એ હેતુથી લેાકેાના કલ્યાણ પ્રતિ લક્ષ્ય રાખીને કર્મ કરે છે. આત્માના સાક્ષાત્કાર કરનાર આત્મજ્ઞાનીઓનાં માહ્યકર્મા એકસરખાં મેળવાળાં નથી. દેશકાલ– વય આદિભેદે તેએના બાહ્ય કર્મોમાં ભેદ પડે છે. આત્મા અરૂપી છે. બાહ્યકમારૂપી છે છતાં તે આત્માથી ભિન્ન એવાં ખાઘુકામાં અહંકર્તા ભાક્તા બુદ્ધિ રાખ્યા વિના તેને કરે છે. દેશકાલાનુસાર બાહ્યકર્મીમાં સુધારાવધારા કરવાના અધિકાર આત્મજ્ઞાનીઓને હૉય છે. રાઢિકપ્રવૃત્તિના વશ થઇને આત્મજ્ઞાનીએ માહ્યકર્મોંમાં એકસરખા પ્રવૃત્તિવાળા થતા નથી. તેઓને જેમ ચેાગ્ય લાગે છે તેમ તેએ બાહ્યકર્મની પ્રવૃત્તિયેાને આચરે છે. તે સમાજ આદિના એકાન્ત પરવશ થઈને ખાદ્યકર્મ પ્રવૃત્તિ કરતા નથી. તે માયિા કરવાના સર્વ રહસ્યાને અવમેધતા હોવાથી અજ્ઞાનીને તેનું વાસ્તવિકરૂપ સમજાવીને તેમને ધર્મમાર્ગે વાળવા સત્ય રહસ્યાને સમજાવે છે તથા કર્મની સત્યપ્રવૃત્તિ આચરે છે. આત્મભિન્ન કાર્ય પ્રવૃત્તિને તે સાક્ષીભૂત થઇને કરે છે, તેથી ખાદ્યપ્રવૃત્તિથી તેઓને માનસિક દુઃખ થતું નથી. બાહ્ય પ્રવૃત્તિમાં અહંમમત્વ ટળે છે ત્યારે તેથી શરીરને દુઃખ થતાં છતાં પણ આત્મા નિર્લેપી હોવાથી આધ્યાત્મિક દુઃખ થતું નથી. આત્મભિન્ન ખાદ્ય કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરીને આત્મા શાંતિમાટે જ્ઞાની, નિવૃત્તિને સેવે છે તથાપિ તે ચેાગ્ય એવી સ્વાધિકકા વશ પ્રાપ્ત બાહ્યપ્રવૃત્તિને યથાયાગ્ય સેવે છે તે પણ તે ખાહ્ય પ્રવૃત્તિના કર્તા ભાક્તા સિદ્ધ ઠેર નથી. માહ્યપ્રવૃત્તિથી પોતાને કઈ ફાયદો નથી, તાપણુ વિશ્વ લોકોના શ્રેય માટે તે સેવે છે. અજ્ઞાની કરતાં જ્ઞાની બાહ્યપ્રવૃત્તિને દુનિયાના મનુષ્ચાના કલ્યાણાર્થે કરોડઘણી
For Private And Personal Use Only