________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૨
હતાં તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? તીર્થંકરને કેવલજ્ઞાન પ્રગટયા પશ્ચાત કંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી તે પણ તેઓ કામ કરે છે, તેને દેખીને અન્ય મનુષ્ય પણ તેનું અનુકરણ કરે છે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुः વર્તd એ ન્યાયને અનુસરી મહાગીએ દુનિયાના ઉદ્ધારાર્થ કર્મો કરે છે. અજ્ઞાનીએ કર્મ કરે છે તે જ્ઞાનીઓએ તે મમતા રાખ્યા વિના વિશેષ પ્રકારે કર્મ કરવાં જોઈએ. સર: જામvણવિદો , यथाकुर्वन्ति भारत, कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्घोकसंग्रहम् ॥ ભારત! કર્મણ મમતા–ઈચ્છા રાખીને અજ્ઞાનીઓ કર્મ કરે છે તેથી લેકેનું સારું ઈછીને મમતા વિના જ્ઞાનીઓએ કર્મ કરવાં જોઈએ. જઘન્ય અને મધ્યમ કેટિની જ્ઞાનિની દશામાં કૂલેચ્છા-વાછા-વગેરે પ્રકટે છે તે મૂળ કલેકમાં જણાવ્યું છે. પશ્ચાત ઉત્તમજ્ઞાન દશાયેગે નિષ્કામ દશાએ સ્વફરજથી કર્મો કરાય છે. કહ્યું છે કે ભગવદ્ગીતા-બીજો અધ્યાય- વધારશે, મા જેવું - મા વર્મઢતુર્મુ- તે સંદરવાળ-તારે કર્મ કરવામાં અધિકાર છે પણ તેનું શું ફલ આવશે તેમાં નથી. કર્મફલ હેતુ તું ના થા. તું કર્મમાં અસંગ ન થા !!! અર્થાત તું કર્મોને કર પણ ફલની આશાવિના કર્મો કર કે જેથી કર્મ કરતે છતે પણ નિષ્કિય જ છે. રાગદ્વેષને જેજે અંશે નાશ થાય છે તેતે અંશે વિરાગતા-વિરતિ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષની પરિણતિના નાશથી આત્મામાં અત્યંત શાંતિ સ્થિરતા પ્રગટે છે અને રજોગુણ તમે ગુણવૃત્તિના પ્રલયની સાથે સત્વગુણવૃત્તિને વિકાસ થતું જાય છે, કિયાહીન અને અવિરતિ સહિત જ્ઞાનને શુષ્કજ્ઞાન કથવામાં આવે છે તેનું કારણ એ છે કે તે જ્ઞાનથી આત્માની સંપૂર્ણ શક્તિને પ્રકાશ થતું નથી અને કર્મવિના જ્ઞાનની પરિપક્વ સ્થિરતા થતી નથી. વિરતિ વિનાનું જ્ઞાન વિંધ્ય છે. બાહ્ય પ્રવૃત્તિના ત્યાગ માત્રથી વિરતિ થતી નથી પરંતુ મનમાં પ્રગટતી અનેક વાસનાઓને લય થવાથી વિરામ થશે એમ કથાય છે. કામ્યવાસનાને વિરામ-લય થવે એજ વિરતિની સાથે બાહ્ય કર્તવ્ય કર્મપ્રવૃત્તિ સાથે જ્ઞાન હોય છે તે એ જ્ઞાનથી આત્માને અને વિશ્વને ઉદ્ધાર થાય છે. સપ્રવૃત્તિ
For Private And Personal Use Only