________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરજજે ઉત્તમ છે. સર્વ પ્રકારનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં કામગીઓની જરૂર છે. દરેક જાતના કર્મયોગીઓ પ્રકટયા વિના સ્વતંત્ર વિચારે અને સ્વતંત્ર આચારોની શિકિત પ્રકટતી નથી. અન્યશક્તિમતી પ્રજાઓના હાથે જેઓ કચરાય છે તેઓ અર્જુનની પેઠે કમગીઓ ગણાવાને લાયક બની શકતા નથી. બ્રિટીશ સરકારને મુખ્ય સિદ્ધાંત એ છે કે સર્વે બાબતમાં દેશના લોકો સ્વાતંત્ર્ય પ્રિય બની શકે અને ખરેખરા કર્મયોગીઓ બની શકે. બ્રિટીશ સરકારના પ્રતાપે કર્મયેગીનું જ્ઞાન હવે આર્યવર્તના મનુષ્યોને થવા લાગ્યું છે અને આશા છે કે તેથી ભવિષ્યમાં કર્મયોગીઓ પ્રકટશે. આર્યાવતૈનની પેઠે સર્વ દેશમાં સત્ય કર્મગીઓ પ્રગટે એવા ઉપાયે લેવાની જરૂર છે. હાલ યુરોપમાં ધાર્મિક ત્યાગી કર્મયોગીઓ જે વિશેષ પ્રમાણમાં પ્રકટયા હત તે યુરેપી મહા યુદ્ધની શાંતિ થાત. વ્યાવહારિક કર્મયોગીઓની સાથે ધાર્મિક કામગીઓની ઘણું જરૂર છે. યુરેપ વ્યાવહારિક કર્મયેગીઓ વડે શેભે છે પણ પણ ધાર્મિક કગીઓથી તે હીન છે. આર્યાવર્ત હાલ ધાર્મિક કમગીઓ અને વ્યાવહારિક કર્મીઓની ન્યૂનતાવાળે છે પરંતુ તેમાં ધાર્મિક કામગીઓનું કઈ વિશેષત; અસ્તિત્વ છે એમ અવબોધાય છે. એક બીજાના દેશને ગળી જનારા અજગર સમાન જે કર્મયોગીઓ છે તે રાક્ષસ કર્મયોગીઓ જાણવા. અતઃ કર્મયોગ ગ્રન્થમાં કર્મગીઓના ગુણ ખાસ જણાવ્યા છે કે જેથી રજોગુણ અને તમે ગુણ કર્મયોગીઓ કરતાં સાત્વિક ગુણી કર્મયોગીઓ પ્રકટાવવા માટે વિશેષ કાળજી રાખી શકાય અને તેવા પ્રયત્નો કરી શકાય, યુરેપ વગેરે દેશમાં રજોગુણ કર્મવીરે બનાવ વાને ખ્યાલ વધતો જાય છે અને તે જર્મન કર્મવીરની વૃત્તિથી સિદ્ધ થાય છે તેથી સાત્વિક ગુણ કમગીઓ સર્વ દેશોમાં, સર્વ ખંડમાં પ્રકટે એવા હેતુથી કર્મયોગ લખી તેમાં સાત્વિક કર્મયોગીઓનાં લક્ષણો દર્શાવ્યાં છે તેથી બ્રિટીશ સરકારના સામ્રાજ્યના હેતુઓને વિશેષતઃ પુષ્ટિ મળી શકે તેમ છે. અખિલ વિશ્વમાં સર્વ પ્રકારના સત્ય કર્મયોગીઓ પ્રકટી શકે એવી કેળવણી ની યોજનાઓ ઘડવી જોઈએ અને ચારે ખંડ એક કુટુંબવત્ જોડાઈને પાર સ્પરિક સહાયથી આભન્નતિ સાધી શકે એવા ઉપાયો લેવા જોઈએ. સર્વ વિશ્વના મનુષ્યને એક બીજાની સહાયથી સર્વ દેશે આબાદીમાં રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય કરે જઈએ એવા હેતુ પુરસ્પર વિશાલ દષ્ટિથી કર્મયોગ લખી છે એમ વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. જૈન સાધુ કર્મગ ગ્રન્થ લખે તેમાં જૈનેની પ્રગતિ સાથે સર્વ વિશ્વની પ્રગતિના વિચારે હેય એમ ન બને એમ કદિ કોઈએ ન ધારવું
For Private And Personal Use Only