________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧
જોશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रवृत्तिः सर्वजीवानां स्वस्वज्ञानानुसारतः । त्रैकालिकी भवत्येव यथायोगं प्रतिक्षणम् ॥ ५॥ શબ્દાર્થ—સ્વસ્વ જ્ઞાનાનુસારથી સર્વ જીવાની વૈકાલિકી પ્રવૃત્તિ યથાયોગ પ્રતિક્ષણે હાય છે.
વિવેચન—પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાય. વનસ્પતિકાય, અને ત્રસકાયના જીવા સ્વસ્વ જ્ઞાનાનુસારે ( માહારસજ્ઞા, મૈથુનસ'જ્ઞા, ભયસના અને પરિગ્રહસ’જ્ઞાએ ) પ્રવૃત્તિ કરે છે. કર્મદ્રષ્ટિએ આહારાદિસંજ્ઞા દ્વારા થતી પ્રવૃત્તિ જે છે તે નૈસગિક પ્રવૃત્તિ જેવી હોય છે અને બાહ્ય નિમિત્ત પામીને જે પ્રવૃત્તિ થાય છે તે મનુષ્ય વગેરેને નૈમિત્તિકકર્મપ્રવૃત્તિ તરીકે પણ હોય છે. સર્વ જીવાને આહારાદિસ’જ્ઞાએ ભૂતકાળમાં યથાયોગ આહારાદિ પ્રાણ્યર્થ પ્રવૃત્તિ થઇ, વર્તમાન થાય છે અને ભવિષ્યમાં થશે અતએવ તે વૈકાલિકી પ્રવૃત્તિ ગણાય છે. નૈસગિક પ્રવૃત્તિરૂપ કર્મયોગ, સર્વ જીવોને આહારાદિ સ`જ્ઞાદ્વારા આહારાદિના થયા કરે છે. કપાધિવિશિષ્ઠ આહારાદિ સ`જ્ઞાજન્ય આહારાદિ કર્મ પ્રવૃત્તિયા સર્વ જીવાને પ્રતિક્ષણે થાય છે એમાં કશું કઈ આશ્ચર્ય નથી. પ્રવૃત્તિરૂપકર્મચાગને વાર્યા પણ ન વરાય એવે અવમેધવા. આહારગ્રહણ, જલગ્રહણ, વજ્રગ્રહણ પ્રવૃત્તિ, શરીરસ’રક્ષા પ્રવૃત્તિ, અને સ્વાજિવિકા પ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિયે તે ત્યાગી થએલા મુનિવરોને પણ કર્યા વિના છૂટકો થતા નથી. હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદપદેશિકી સંજ્ઞાવાળા જીવાને સ્વજ્ઞાનાનુસારે વ્યાવહારિક જીવન પ્રવૃત્તિયેા કરવી પડે છે. આ વિશ્વમાં બાહ્ય અને આન્ત પ્રવૃત્તિ એ એ પ્રવૃત્તિરૂપ ક્રિયા વિનાના કોઈ જીવ દેખાતા નથી. મન-વચન અને કાયાના ચેાગની પ્રવૃત્તિ પૈકી કોઈને કોઈ પ્રવૃત્તિ તા હોય છેજ એમ અનુભવ કરતાં ત્વરિત અવમેધાશે. શ્રી વીરપ્રભુએ બાર વર્ષ પર્યન્ત ધ્યાન કર્યું તે વખતે પણ આત્મિક ધ્યાનરૂપ આન્તર્ પ્રવૃત્તિ તે વિદ્યમાન હતી. શ્રી વીરપ્રભુને જ્યારે કેવળજ્ઞાન થયું તે વખતે પણ તેમણે ધર્મ તીર્થ પ્રવર્તન, ધર્મ પ્રચારક
For Private And Personal Use Only