________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્તિ, ઉપદેશ પ્રવૃત્તિ અને વિહારપ્રવૃત્તિ આદિ પ્રવૃત્તિને સેવી હતી. કૃતકૃત્ય થએલ એવા શ્રી વિરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં કર્મ નિજરાર્થે મને પ્રવૃત્તિને અનુત્તર વિમાનના દેવતાઓના પ્રશ્નના ઉત્તર આપવા નિમિત્તે સેવી હતી. ત્રદશગુણસ્થાનવતિશ્રી તીર્થકર મહારાજને પણ ક્રિયારૂપ પ્રવૃત્તિએગ વેદાને હતે-કરાતે હતો તે અન્ય મનુષ્યનું તે શું કહેવું? ખરેખર સંસારી અને ત્રિકાલે પ્રવૃત્તિગ સેવ પડે છે. પ્રારબ્ધ કર્મનું દેવું ચૂકવવામાં ભેગીઓને કિયાપ્રવૃત્તિ એગ સેવ પડે છે. ઉપર્યુક્ત કચ્ચને સારાંશ એ છે કે પ્રત્યેક મનુષ્યને સ્વાધિકારે યથાયોગ્ય વ્યાવહારિક પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રત્યેક મનુષ્ય પ્રવૃત્તિ કરે છે એમાં કંઈ આશ્ચર્ય નથી વા શેક નથી પરંતુ સ્વાધિકાર સ્વકર્મની ગ્યતા અને અગ્યતાને વિચાર કરી લાભાલાભને વિચાર કરી વિવેક પુરસ્સર આન્તર્ નિર્લેપભાવે પ્રવૃત્તિ કરી મનુષ્ય કર્મબન્ધનથી મુક્ત થાય એવું અત્ર ગ્રન્થમાં જણવવાને ઉદ્દેશ છે. સંસારમાં એક વનસ્પતિથી આરંભી ઈન્દ્ર પર્યત અવલોકશે તે અવબોધાશે કે પ્રત્યેક જીવ, પ્રવૃત્તિ ચકમાં ગુંથાયલે છે. પ્રવૃત્તિમાર્ગમાં પડેલા શે આનન્દ? એવું પૃચ્છતાં તેને ઉત્તર આપવામાં આવે છે કે પ્રવૃત્તિમાર્ગમાં કેવલ સુખ નથી. પ્રવૃત્તિમાર્ગને ત્યાગ કર્યા વિના અને નિવૃત્તિમાર્ગ ગ્રહણ કર્યા વિના કદાપિ સુખની પ્રાપ્તિ નથી. પ્રવૃત્તિમાર્ગ એ નિવૃત્તિમાર્ગનું અપેક્ષાએ કારણ છે. પ્રવૃત્તિમાર્ગનું અમુકાપેક્ષાએ અવલંબન કર્યા વિના નિવૃત્તિમાર્ગમાં રહી શકાતું નથી. નિવૃત્તિમાર્ગની રક્ષાર્થે અમુકાધિકારે અમુક પ્રવૃત્તિમાર્ગની આવશ્યકતા સ્વીકારવી પડે છે, અએવ નિવૃત્તિ સુખની પ્રાપ્તિ માટે અમુકાધિકારે અમુક ધર્મકર્મની પ્રવૃત્તિ અંગીકાર્ય છે એમ ધર્મ સમાજના મનુષ્યને અવગત થયા વિના રહેતું નથી. પ્રત્યેક મનુષ્ય આપેક્ષિક આદેય એવી પ્રવૃત્તિપૂર્વક નિવૃત્તિ સાધી આત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે અએવ પ્રવૃત્તિની જરૂર છે પરંતુ પ્રવૃત્તિ એવી સર્વ જી કરે છે પણ એવી કર્મવેગની પ્રવૃત્તિ પ્રવૃત્ત છતાં કર્મયેગીઓ અન્તમાં રાગદ્વેષથી અમુકાપેક્ષાએ જ્ઞાન વૈરાગ્ય બળે ચારા રાહી મુક્ત થાય એવા ઉચજ્ઞાનની સાથે પ્રવૃત્તિનનું
For Private And Personal Use Only