________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૧ કર્મયોગી છે તે કર્મવેગી કર્મ કરે છે તો પણ તેને બંધન થતું નથી. यथैधांसि समिाग्नि, भस्मसात् कुरुतेऽर्जुन । ज्ञानाग्निः सर्वकर्माणि માનાર્ સુફતે તથા છે જેમ અગ્નિમાં કાઠે બળીને ભસ્મીભૂત બને છે તેમ આત્મજ્ઞાનાગ્નિમાં રાગ દ્વેષાદિ સર્વ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અધ્યાત્મ જ્ઞાનથી બ્રહ્મજ્ઞાનથી આ વિશ્વમાં સર્વકર્મ કરતાં નિર્તપદશા પ્રાપ્ત કરી શકાય છે એવાં જનકવિદેહી વગેરેનાં અનેક દષ્ટાંતે ખરેખર શાસ્ત્રોને અવકતાં દેખાય છે, અએવ અધ્યાત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્મ કરતાં વિશ્વનું કલ્યાણ કરી શકાય છે અને પિતાની ફરજ અદા કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી કર્મ કરતાં છતાં નિર્લેપતા પ્રાપ્ત કરી શકાય છે. શ્રદ્ધાવાન મનુષ્ય એવી અધ્યાત્મજ્ઞાન વા બ્રહ્મદશાને પ્રાપ્ત કરી શકે છે જે માવાતાયાં-શ્રદ્ધાવાઇમતિજ્ઞાનં, ત: સંતથિઃ ફ્રાનંar परांशान्ति मचिरेणाधिगच्छति ॥ अज्ञश्चाश्रद्वधानश्च संशयात्मा વિનતિ, નાડ્યું sરિતા ઘો, સુવું સાયમન ! શ્રદ્ધાવાનું જ્ઞાનને પામે છે. જ્ઞાનતત્પર ઇન્દ્રિયેને વશમાં રાખી શકે છે. જ્ઞાન પામીને મનુષ્ય અલપકાલમાં અભ્યશાંતિને પામે છે. અજ્ઞ–અશ્રદ્ધાળુ સંશયવાન આત્મજ્ઞાનની શ્રદ્ધાવિના સ્વયમેવ વિનાશ પામે છે. સંશયાત્માને આલોકમાં અને પરલોકમાં પણ તેમને સત્ય સુખ નથી.
અવતરણઃશુભાશુભ પરિણામને ત્યાગ કરીને કર્મયેગીઓ આત્મધર્મમાં તન્મય બની બાહ્ય આવશ્યક પ્રવૃત્તિને કરે છે તે દર્શાવે છે. તથા સદ્ગુરૂ મુખથી કર્મ રહસ્યને અવબોધી કમગીઓએ કર્મ કરવાં તે જણાવે છે. बाह्य कर्मणि सापेक्ष, आत्मधर्मे सदा रतः। शुभाशुभपरीणाम, त्यागान मुक्तो न संशयः॥१०९॥ शुभाशुभपरीणाम, मन्तरा बाह्यकमाण। स्वाधिकारात् प्रवर्तन्ते,जातिकर्मस्थिता जना॥११०॥ नयैःसर्वैश्विदात्मानं, परिज्ञाय स्वकर्मसु । यथायोगं प्रवर्तस्व, यथाशक्ति यथामति. ॥११॥
For Private And Personal Use Only