________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે
માન-કીર્તિ આદિ પૂર્ણતાવડે પૂર્ણ થવા ઈચ્છતું નથી તેથી તે બાહ્ય બ્રાન્તિમય પિગલિકી માન–પ્રતિષ્ઠા-પદવી વગેરેની પૂર્ણતા અને અપૂર્ણતામાં સમાન સમભાવી બનીને સંતોષવૃત્તિથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાની પિતાની ફરજ અદા કરતા રહે છે તેમાંથી તે ભ્રષ્ટ થતું નથી અને તેમજ તે ગમે તેવું સામાન્ય કર્તવ્ય હોય તે પણ અન્તની પૂર્ણતાની ભાવનાના પ્રબલ વેગના આન્તરિક આનન્દથી મસ્ત બનીને તે કર્યા કરે છે. આ સ્થિતિમાં બ્રાહ્મણ વર્ગ-ક્ષત્રિય વર્ગ– વૈશ્ય વર્ગ અને શુદ્ર વર્ગ આવશે ત્યારે તેઓ આન્તર પૂર્ણતાની સાથે બાહ્યપૂર્ણતા અર્થાત્ લક્ષ્મી વગેરે બાહ્યજીવનપ્રવર્તકજીવન હેતુએથી પૂર્ણ થવાના, ગૃહ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકારે અન્તરૂમાં પૂર્ણતાની દષ્ટિ ધારીને કર્તવ્યકાર્યો કરવા જોઈએ. પ્રભુ, ભક્તને અને ગુરૂ, શિષ્યને અને જ્ઞાની પિતાના આત્માને કર્થ છે કે તું પિતાને નિઃસંગ, નિર્ભય, નિત્ય અને પૂર્ણ માની જે જે કાર્ય કરવાના સદુપાયે હોય તે તે સદુપાવડે ધેર્યપ્રવૃત્તિથી કાર્ય કર અને સ્વાધિકાર ફરજને અદા કર.
અવતરણુ–સૂફમાપગઢષ્ટિએ ક્રિયમાણ કર્તવ્ય કાર્ય નિરીક્ષણ પૂર્વક સપુરૂષ સમ્મતિ પૂર્વક ગણુમુખ્ય કર્મોનો વિવેક કરીને કાર્ય કરવાં જોઈએ તે દર્શાવે છે. निरीक्षा हि प्रकर्तव्या, क्रियमाणस्वकर्मणाम् सूक्ष्मोपयोग दृष्टया हि,गृहीत्वा सम्मति सताम्।।५४॥ कर्तव्यानि हि कर्माणि, नृभवे कानि कानि च विविच्य गौणमुख्यानि, कुरुष्व स्वाधिकारतः॥५५॥ | શબ્દાર્થ–સૂફ પગ દષ્ટિએ સહુરૂષેની સમ્મતિ ગ્રહીને ક્રિયમાણુ સ્વકર્મોની નિરીક્ષા કરવા ગ્ય છે. મનુષ્યભવમાં ગણ મુખ્ય કયાં કયાં કાર્યો કરવાના છે તેને વિવેક કરીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ.
વિવેચન–સૂફમેપચેગ દષ્ટિએ સ્વકર્તવ્ય કાર્યોને નિરીક્ષવાથી કર્તવ્ય કાર્યોમાં જે જે કાંઈ ભૂલે થતી હોય તે માલુમ પડે છે અને
For Private And Personal Use Only