________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
થી પારમાર્થિક પ્રવૃત્તિનું પ્રગતિત્વ સંરક્ષાય છે અને પરિણામે વૈરાગ્યજ્ઞાનાદિદશા પરિપકવ થતાંની સાથે સર્વવિરતિપ્રવૃત્તિયેગને પણ સમ્યફ આદર કરી શકાય છે. વ્યાવહારિકેન્નતિની સાથે ધામિકેતિસંરક્ષકબીજકેનું અસ્તિત્વ સંરક્ષવાની લોકિક જે જે પ્રવૃત્તિ અવબોધાતી હોય તે લૌકિકસ્વાધિકારે આદરણીય છે. લૌકિક પ્રવૃત્તિના સર્વ ભેદે, એક બીજાથી વિરૂદ્ધદષ્ટિએ પરસ્પર અપ્રશસ્ય અને અયોગ્ય લાગે છે. પરંતુ પ્રત્યેક પ્રવૃત્તિની આવશ્યકતા અને તેની અસ્તિતાદષ્ટિએ તે પ્રવૃત્તિના ભેદે પરસ્પર અવિરૂદ્ધ છે એમ પ્રત્યેકને દેશકાલની આજુબાજુની પરિસ્થિતિ, અને અધિકાર આદિને વિચાર કરતાં નિશ્ચયીભૂત થયા વિના રહી શકશે નહિ. એક મનુષ્યને અમુક બાબતની પ્રવૃત્તિ ખરેખર તેના સંગેના અનુસારે સ્વાધિકારથી કર્તવ્ય છે, પરંતુ તે પ્રવૃત્તિને અન્ય પ્રવૃત્તિમાં પ્રવર્તકે અગ્ય ગણે છે તેથી તેણે સ્વપ્રવૃત્તિને ત્યાગ કરી ભ્રષ્ટ ન બનવું જોઈએ. લેકિકસ્વાધિકાર જે પ્રવૃત્તિ પ્રશસ્ય ગણાતી હોય તેને ભિન્નાધિકારવાળે ભિન્નપ્રવૃત્તિદષ્ટિથી અપ્રશસ્ય ગણે એ સંભાવનીય છે પરન્તુ તેટલાથી તેણે સ્વાધિકાર પ્રવૃત્તિને ન ત્યજવી જોઈએ. સર્વ વિશ્વજનેને અમુક એકજ પ્રવૃત્તિ પ્રશસ્ય અને એગ્ય લાગે એવું લોકિક દષ્ટિએ કદાપિ બન્યું નથી બનતું નથી; અને ભવિષ્યમાં બનનાર નથી. પ્રવૃત્તિમાર્ગના સમ્યજ્ઞાનપૂર્વક સ્વાધિકારગ્ય જે જે લિકિક પ્રગતિકારક પ્રવૃત્તિ હોય તેઓને કદાપિ તેના યોગ્ય જ્યાં સુધી સ્વદશા છે તાવતુ ત્યાગ ન કરે જોઈએ, એવું લિકિક કર્મગ દષ્ટિએ અવબેધવું. અતમાં પ્રબલ જ્ઞાનવૈરાગ્ય હાય તથાપિ યાવત્ લૌકિકવ્યવહાર દશાને ત્યાગ કરવામાં ન આવ્યું હોય તાવત્ લેકિકફર્જ માનીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તથી નિર્લેપ રહેવું જોઈએ. લોકિક પ્રવૃત્તિમાં જેનું પ્રબલ વીર્ય અમુક કારણે વડે પ્રવર્તતું નથી તેનું ધાર્મિક પ્રવૃત્તિમાં આત્મબલ પ્રવર્તી શકે એમ બની શકવું એ કર્થચિત્ અવિશ્વસનીય છે એમ અનુભવ કરવામાં આવશે ત્યારે લોકિક કર્મચગીની પદવી પ્રાપ્ત કરી શકાશે. ભલે પ્રવૃત્તિના વિચારે કરવામાં સ્વતંત્રષ્ટિથી પ્રવર્તવું પરંતુ પ્રવૃત્તિ કયા સ્વાધિકારે ગ્ય છે અને
For Private And Personal Use Only