________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
અલપદોષ અને મહાલાભ અવબોધ. બૃહકલ્પવૃત્તિ, વ્યવહારવૃત્તિ, નિશીથચર્થી અને જિતકલ્પ વગેરેમાં સાધુઓ અને સાધ્વીઓને અલ્પદો અને મહાલાભ થાય એવી ધર્મપ્રવૃત્તિ જણાવવામાં આવી છે. સાધુઓને એક માસમાં ત્રણ મોટી નદીઓ ઉતરવાની શાસ્ત્રકારે આજ્ઞા આપેલી છે તે પણ અલ્પષ અને મહાલાભ જાણીને આપવામાં આવી છે. સાધુઓ અને સાધ્વીઓને થંડિલ અને માત્રાની પ્રવૃત્તિને અશક્ય પરિહાર તરીકે અવબોધીને ભરવર્ષાદમાં સ્થંડિલ જવાની રજા આપી છે તે પણ અપોષ અને મહાલાભ અવધીને આજ્ઞા આપવામાં આવી છે એમ ગુરૂગમથી અવબોધવું. સાધુઓ અને સાધ્વીઓને અપવાદમાર્ગ અનેક ધર્મપ્રવૃત્તિને આચરવાની છેદ સૂત્રમાં આજ્ઞા આપવામાં આવી છે તે પણ અલ્પદોષ અને મહાલાભ જાણીને આજ્ઞા આપવામાં આવી છે. સંઘયાત્રા અને તીર્થયાત્રા પ્રમુખ ધર્મપ્રવૃત્તિમાં અલ્પષ અને મહાલાભ અવબોધ. રથયાત્રા રૂપધર્મપ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવબોધ. અનેક જિનમંદિર બનાવવામાં અલપદેષ અને મહાલાભ અવબેધ. આચા
ને ધર્મસંરક્ષા અને સંઘાદિ રક્ષાર્થે અપવાદમાગે છે જે ધર્મકર્તવ્ય પ્રવૃત્તિની શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે તેમાં અલ્પદોષ અને મહાલાભ સમાયલો જાણીને શાસ્ત્રકારોએ આજ્ઞા કરેલી છે એમ અવબેધવું. શ્રીભદ્રબાહુવામીએ સંઘની આજ્ઞા આદેયમાનીને મહાપ્રાણયામ ધ્યાનમાં કંઈક ખલેલ પાડીને શ્રીસ્થૂલભદ્રાદિ સાધવર્ગને પૂર્વની વાચના આપી તેમાં સ્વવ્યક્તિ માટે અ૫હાનિ અને સંઘને મહાલાભ અવબોધ; તેમજ આપત્તિકાલે શ્રીસંઘ, જેનામાં જે શક્તિ હોય તે વાપરીને ધર્મનું રક્ષણ કરે, તત્સંબંધી તેને જે જે આજ્ઞા કરે તેમાં અલ્પષ અને મહાલાભ અવધે. શ્રીઆચાર્ય પ્રભુ વગચ્છીય સાધુઓ વગેરેનું રક્ષણ કરવા દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી અપવાદમાર્ગે જે જે પ્રવૃત્તિ કરે તેમાં અલ્પદોષ અને મહાલાભ અવધે. શ્રીદેવધિગણિક્ષમાશમણે આગમને પુસ્તકારૂઢ કર્યા તેમાં અ૫દોષ અને મહાલાભ અવબોધ. જે શ્રીદેવગિણિક્ષમાશ્રમણે આગમોને પુસ્તકારૂઢ ન કર્યો હોત તે જૈનધર્મ સાહિત્ય વગેરે અનેક પ્રકારના સામે
For Private And Personal Use Only