________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૫
છે..........મેં અગણિત પાપે કર્યો છે પણ તેને માટે મને શું દંડ આપવાનું નક્કી થયું છે તે હું જાણતા નથી...........મુસલમાનેનાં નિદેષ રક્તનાં બિંદુઓ મારા શીર્ષ પર પડયાં છે. હું તને અને તારા પુત્રને ઈશ્વરની છાયામાં મૂકી જાઉં છું અને આ છેલ્લી સલામ કરૂં છું. મને બહુજ દુઃખ થાય છે. તારી બીમાર માતા ઉદયપુરી બેગમ મારી સાથે જશે....શાન્તિહાય દુ:ખ.....
ઔરંગઝેબના લખેલા પત્રથી તેની ભૂતદગીનું તેને મરણ થવાની સાથે તેણે ભૂતકાળમાં જે જે કૃત્ય કર્યા હતાં તે તેની હૃદયચક્ષુ સામે દેખાતાં હતાં અને તેને તે અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરતે હતે. ખરેખર આ સ્થિતિને ઔરંગઝેબ બીજી વાર જન્મી તેવા ઉત્તમ વિચારેની મૂતિ બને તે તે ખરેખર રાજ્ય કરવાને ચગ્ય બની શકે પણ તે કયાંથી બની શકે?! તેણે જે જે કર્યું તે તેની સાથે રહેવાનું. ઔરંગજેબના પત્રે પરથી સાર એ લેવાનો છે કે ઔરંગજેબે પૂર્વ જીંદગીમાં કરેલાં કૃત્યોની યાદી કરી તે તેને સત્ય જડી આવ્યું. તેમ જે મનુષ્ય પિતાની ગતજીદગીનાં કૃત્યેની યાદી કરે છે તેને સત્યને પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વજીવનની શુદ્ધતા કરી શકે છે. રંગઝેબની પેઠે પાછળથી પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ ન પ્રાપ્ત થાય તે માટે પ્રત્યેક મનુષ્ય પ્રતિદિન ગતકાલકૃત શુભાશુભ કાર્યોને સ્મરણ કરી જવાં અને સ્વજીવનની પ્રગતિ થાય એવું સત્ય તારવી કાઢવું અને તે પ્રમાણે પ્રવર્તવું. આત્માની શુદ્ધતા કરવા માટે ભૂતકાલકૃત શુભાશુભ વિચારે અને શુભાશુભાચારની યાદી કરવી અને આત્માની ઉચ્ચ દશા કઈ રીતે કેટલી કરી તેને ખાસ વિચાર કરે એમ ભૂતકાલ કર્તવ્યની સ્મૃતિથી વર્તમાન અને ભવિષ્ય જીવન પર ઉત્તમ અસર થાય છે. મહમદ ગઝનીને છેવટે કરેલ પાપ માટે ઘણે પશ્ચાત્તાપ થયે હતે. તેમજ સિકંદરને સ્વભૂત જીદગીમાં કરેલ અનીતિ પાપ માટે ઘણે પશ્ચાત્તાપ થયે હતે. ખરેખર છેવટે તેમણે જે પશ્ચાત્તાપ કર્યો તે યુવાવસ્થાથી પિતાનાં અશુભ કૃત્ય માટે પશ્ચાત્તાપ થયે હોત તે તેઓ આ વિશ્વમાં યુદ્ધ-લુંટફાટ-મારામારી-કાપંકાપા અને અનેક મનુષ્યનું રક્ત રેડવાના કરતાં તેઓ નીતિ, શાન્તિ, સાર્વજનિક હિત
For Private And Personal Use Only