________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણની પ્રવૃત્તિના તેઓ રાગી બની શકે. રજોગુણ અને તમોગુણી મનુષ્ય સસમાગમ અને સધથી રજોગુણવૃત્તિ અને તમગુણવૃત્તિને અંશે અંશે ત્યાગ કરતા કરતા સાત્વિકગુણવૃત્તિના અને અધિકારી બને છે. રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિને એકદમ નાશ થઈ શકતું નથી. અનાદિકાલથી કર્મના ગે રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિને આત્માની સાથે સંબંધ થયેલ છે. જે મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જડ અને ચેતનને ભેદ અવબોધે છે, અને નામરૂપ મેહનાયોગે થતી રજોગુણ અને તમોગુણવૃત્તિયાને ત્યાજ્ય તરીકે જાણી તેને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય છે. લૈકિકજીવન પ્રગતિદષ્ટિએ રાજસિક અને તામસિકવિચાર કરવાની કંઈ પણ આવશ્યકતા અવબોધાતી નથી. અપ્રશસ્ય કોધ, માન, માયા અને લોભની વૃત્તિ જેમ જેમ ઉપશાંત થાય છે અને સ્વાધિકાર લોકિક દષ્ટિએ સ્વકર્તવ્યરૂપ ફરજ અદા કરવાની સાત્વિકવૃત્તિએ ઉપ
ગિતા અવબોધાય છે ત્યારે સુતાં, ઉઠતાં, બેસતાં અને કઈ પણ જાતની પ્રવૃત્તિ કરતાં આત્માનું સાધ્યબિન્દુ ખરેખર લક્ષ્ય બહાર રહેતું નથી. લેકિકદષ્ટિએ જે સ્વફરજો ગૃહાવાસમાં સર્વ મનુષ્યને અદા કરવાની હોય છે તેમાં પ્રવર્તતાં રજોગુણ અને તમોગુણવૃત્તિને પરિહાર કરતાં નિર્બળતા પ્રાપ્ત થવાની અને અન્ય રજોગુણી તમે ગુણ મનુષ્યથી પરાજિત થવાની શંકા કદી કરવી નહિ. લૌકિકદષ્ટિએ સ્વકર્તવ્યફરજેને અદા કરવામાં જે જે અંશે સાતિવકતાને ભજવામાં આવે છે, અને રજોગુણ તમે ગુણવૃત્તિને જે જે અંશે પરિહરવામાં આવે છે તે તે અંશે આત્માની શક્તિની વૃદ્ધિ થાય છે અને સ્વસમાજ, દેશ, ધર્મ, અને સંઘ વગેરેનું વાસ્તવિક શ્રેયઃ સાધી શકાય છે એમ અનુભવપૂર્વક અવધવાની આવશ્યકતા છે. રજોગુણ અને તમેગુણના આસેવનથી વિષયો અને મેહવૃત્તિયોના દાસ બની શકાય છે. જે મનુષ્ય દેહવૃત્તિ દ્વારા વિષયના દાસ બનીને આત્માને પરતંત્ર કરે છે તેઓ વિશ્વમાં સ્વાતંત્ર્યનું સ્થાપન કરવાને વ્યવહાર અને નિશ્ચયતઃ સમર્થ થઈ શકતા નથી. કર્તવ્ય કાર્યોને સ્વફરજનાગે અદા કરવામાં અભિમાન, ક્રોધ, લોભ અને માયા કરવાની કંઈ પણ
For Private And Personal Use Only