SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૫ અહંકારના નાશ કરવા જોઇએ અને સેવાધર્મ સ્વીકારવા જોઇએ. બ્રાહ્મણોએ રાંધવાનાં કાર્યોથી કેટલાક બ્રાહ્મણા મુક્ત થાય અને સર્વત્ર બ્રાહાણા વિદ્યાવડે વિભૂષિત અને એવા ઉપાયે સત્પુરૂષોની સમ્મતિપૂર્વક ગ્રહણ કરવા જોઇએ. જૈનધર્મના પ્રચારમાં અગિયાર ગણધર વગેરે બ્રાહ્મણવિદ્વાનોએ સાધુ બનીને આત્મભાગ આપવામાં બાકી રાખી નથી. બ્રાહ્મણોમાંથી સંકુચિત મતાષ્ટિ, ઇર્ષ્યા, આલસ્ય, નિદ્રા, ફ્લેશ, વેર, કુસઁપ, અહંકાર અને અસહનશીલતા વગેરે દુર્ગુણા જાય અને તેના સ્થાને ઉદ્યમ, વિદ્યાભ્યાસ, વિશાલષ્ટિ, ઉદ્યમ, સમતા, સંપ, પ્રેમભાવ, પરસ્પરનું ધ્યેય: ઇચ્છવું અને કરવું વગેરે સદ્ગુણાના પરિપૂર્ણ પ્રચાર થાય તે તેઓની ઉન્નતિથી ક્ષત્રિય, વૈશ્ય અને શોની પ્રગતિ ત્વરિત થઇ શકે. ક્ષત્રિયાની ઉન્નતિથી બ્રાહ્મણ, વૈશ્યા અને ડ્રોની ઉન્નતિ થઇ શકે. વ્યાપારીઓ, વિજ્ઞાનશાસ્ત્રી વગેરેની પ્રગતિથી સર્વ દેશના લાકે સુખી થઈ શકે છે અને શૂદ્રોની ઉન્નતિથી બ્રાહ્મણાદિ ત્રણવર્ણની પ્રગતિ થઇ શકે છે. પરસ્પર વર્ણોએ એક બીજાને સાહાય્ય આપવામાં સત્પુરૂષોની સમ્મતિપૂર્વક પ્રયત્ન કરવા જોઇએ. ત્યાગીએ અહંકાર, બેદરકારી, આલસ્ય, પ્રપંચ, ન્યુસન વગેરે મૂકીને સ્વત્યાગાવસ્થાનો ઉદ્ધાર કરવા સત્પુરૂષોની સન્મતિપૂર્વક પ્રયત્ન કરે તો ત્યાગની પ્રગતિવડે સ્વાસ્તિત્વ સંરક્ષક અની શકે. અન્યથા તેઓની પાછળ હવે કંઇ રહેવાનું નથી એમ સમજીને તેઓએ શાન્તિના જમાનામાં કેળવણી ગ્રહણ કરી ચેતવું જોઈએ કે જેથી તેઓ વિશ્વલેાકેામાં સ્વોપયોગિત્વ સંરક્ષીને સ્વાદય કરી શકે. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ જમાનાને અવોધી સૂક્ષ્માપયોગષ્ટિવ અને સત્પુરૂષોની સમ્મતિ ગ્રહીને કર્તવ્યકાર્યને અપ્રમત્ત બનીને કરવાં જોઇએ. હે મનુષ્ય ! તું સૂક્ષ્મ પયાગષ્ટિવર્ડ સત્પુરૂષોની સન્મતિ ગ્રહીને સ્વકર્તવ્યકાર્યને કર્યાં કર ! મનુષ્યભવમાં કાં કયાં કાર્યો કરવા લાયક છે તેના વિચાર કર. કયાં કયાં કાર્યાં ગાણુપણે કરવા લાયક છે અને કયાં કયાં કાર્યા મુખ્યપણે કરવા લાયક છે તેને વિચાર કર. સ્વસંબંધી અને પરસામાજીક કર્તવ્યકાર્યો અમુક દેશ કાલ ભાવાનુસારે ગાણુ હોય છે તે મુખ્ય થઈ જાય છે અને ૫૯ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy