SearchBrowseAboutContactDonate
Page Preview
Page 820
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫૯ વેત્તાઓ, શેકે, જ્ઞાનીઓ, ગીઓ, જ્ઞાન ધ્યાનમાં લીન થઈને નિષ્ક્રિય જેવા બનીને અન્તરથી જે જ્ઞાન પ્રકટાવે છે તે જ્યારે વાણુ દ્વારા તે એક પ્રકાશે છે ત્યારે દુનિયાના લેકે આશ્ચર્યમાં મગ્ન થઈ જાય છે. મનના વિકલ્પ સંકલ્પને રૂાવિના આત્મશક્તિને વિકાસ થતા નથી. તેઓ એકાન્તમાં મનને આત્મામાં અમુક દયેયમાં લીન કરીદે છે અને તેથી તેઓ અનેક ચમત્કારોને બતાવી શકે છે. મનનો વિકાસ કરીને તેને જે ધ્યેયમાં લીન કરવામાં આવે છે તે સંબંધી તેને સંયમ થવાથી તત્સંબંધી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મહાત્માઓ ગીએ, જ્ઞાનધ્યાનમાં એટલા બધા લીન થઈ જાય છે કે તેઓ તેઓના શરીરનું અને નામનું ભાન ભૂલી જાય છે. આવી ઉત્તમ લીનતાને તેઓ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ અપૂર્વ શક્તિ પ્રકટાવવા સમર્થ થાય છે. એવી સ્થિતિમાં બાઘથી નિષ્ક્રિય રહેનાર આત્મજ્ઞાનીઓને જે અજ્ઞાની નકામા માને છે તે તેથી તેઓ જ્ઞાન ધ્યાનહી, દેશ દ્રોહી, શક્તિદ્રોહી, ઉન્નતિ દ્રોહી અને વિશ્વદ્રોહી બને છે અને તેઓ ઉન્નતિનાં અપૂર્વ ધારેને તાળાં લગાવનારા જાણવા, એવું ઉપર્યુક્ત કારણોથી કથવામાં આવ્યું છે કે શાનથ્થાના નાનાં, ચિનાત કોષના ઉપચુંક્ત શ્લેકને ભાવ અવબોધીને જ્ઞાનીઓથી જે કંઈ બાહાથી કરાય તેમાં પણ અપૂર્વ સત્ય સમાયેલું છે એવું જાણું તેનાં રહસ્ય જાણવાના ખપી થવું, પરંતુ નકામી નિંદા કુથલીમાં પડવું નહીં. આત્મજ્ઞાનીઓની રહેણું કહેણું વસ્તુતઃ વિચારતાં એકદેશીય હોય છે અને તેએની રહેણું કહેણનું અનુકરણ પણ એકદેશીય છે. મહા ત્યાજ્ઞાનીઓની રહેણી કરતાં તેમની રહેણું અને તેમની કહેણી કરતાં તેઓનું હૃદય અનુભવવા ખાસ લક્ષ્ય દેવું જોઈએ કે જેથી તેઓએ જ્ઞાનધ્યાનમાં લીન થઈને જે જે અનુભવ પ્રાપ્ત કર્યા હોય તેની પ્રાપ્તિ થઈ શકે. આ વિશ્વમાં રઢિક આચાર કરતાં યૌગિક આચામાં વિશેષ સહાયત્વ હોય છે અને વૈગિક આચારે કરતાં મહાત્માઓની ઉપદેશ પ્રવૃત્તિમાં અને તે કરતાં મહાત્માજ્ઞાનીઓના હૃદયમાં અનન્તગણું સત્ય રહેલું છે. આત્માને નિશ્ચય આત્મજ્ઞાનીઓ જે કંઈ કરે છે તેમાં તેઓ વિશેષતઃ નિર્લેપ રહી શકે છે અને તેથી વિશ્વ કેપર અત્યંત For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy