SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ પરંતુ એવી રીતનું પલાયન યાવત્ ગૃહસ્થદશા અને ક્ષત્રિયત્વ ગુણ કર્મપ્રવૃત્તિ હોય તાવતું ઘટે નહિ. અએવ શ્રીકૃષ્ણ અર્જુનને ધર્મયુદ્ધમાં પ્રવૃત્ત થવાને અને સંભ્રમનાશાથે આત્મજ્ઞાનને ઉપદેશ આપે હતે. શ્રીકૃષ્ણના ઉપદેશનું પરિણામ એ આવ્યું છે અને ક્ષત્રિયના સ્વાધિકાર પ્રમાણે સદોષ નિર્દોષકાર્ય પ્રવૃત્તિને પ્રારંભ વિજય પામી વિશ્વમાં વિષ્ણુપદવીને પાયે અને એવી તેની ક્ષાત્રબલપ્રવૃત્તિથી આત્માને શત્રુઓ કે જે કોધ, માન, માયા અને લેભના નામે પ્રસિદ્ધ છે તેઓને જીતી ભાવવિષ્ણુની પદવી પ્રાપ્ત કરી પરમાત્મપદને પામ્યા. આ ઉપરથી અવધવાનું કે પ્રત્યેક મનુષ્ય નિર્મલજ્ઞાનયેગથી કર્તવ્ય સદેષ વા નિર્દોષકાર્યોને કરવો જોઈએ. અમુકદશાના અમુકોશના નિર્મલાનોગથી અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કર્યા હતાં. શ્રીકૃષ્ણ નિર્મલજ્ઞાનગપૂર્વક મહાભારતાદિયુદ્ધમાં કર્તવ્યકર્મ સંલક્ષીને પ્રવૃત્તિ કરી હતી, તેથી તેઓ અંતે ભવિષ્યમાં પરિપૂર્ણ આવિર્ભવે તીર્થંકર પદવીની પ્રસિદ્વારા પરમાત્મપદને પ્રાપ્ત કરશે એમ જેનતત્ત્વદષ્ટિએ અવબોધવું. વેદાન્તદષ્ટિએ તે તેઓ પરમાત્મસ્વરૂપજ હતા, તેમને કંઈ નવું પરમાત્મપદ પ્રાપ્ત કરવાનું નથી એમ જણાવે છે; પરંતુ તેમાં પણ અપેક્ષાએ મતભેદ છે. ગમે તેમ હોય પરંતુ સાધ્યબિન્દુની દષ્ટિએ ઉપર્યુક્ત બાબતને ચર્ચતાં એટલું કથવું પડશે કે શ્રીકૃષ્ણ શ્રુતજ્ઞાનદષ્ટિએ નિર્મલજ્ઞાનગી હોઈ તે તે દશાએ દોષ વા નિર્દોષકર્મને નિર્લેપપણે તેમણે કર્યા હતાં. વસ્તુપાલ અને તેજપાલે તથા વિમલશાહે અમુકાશે નિર્મલજ્ઞાનગથી સ્વાધિકારે પ્રાપ્ત આવ શ્યક કર્તવ્ય દોષ વા નિર્દોષકાર્યોને કર્યા હતાં. સ્વાધિકારે પ્રાપ્ત કર્તવ્ય કાર્યોને નિર્મલજ્ઞાનગપૂર્વક કરવા માટે અહનિશ પ્રયત્ન કરે જોઈએ. આત્મા અને જડવસ્તુનું જ્ઞાન કરી તેની શ્રદ્ધા પ્રાપ્ત કરવાથી જ્ઞાનગની પક્ષ પ્રમાણે પ્રાપ્તિ થઈ શકે છે. આત્માની નિર્મલ જ્ઞાનયોગપૂર્વક પ્રવર્તતી નિર્દોષતાથી સ્વાધિકાર પ્રાપ્ત એવાં વ્યાવહારિક સદોષ વા નિર્દોકાયદિ કરવામાં આંચકે ખવાય છે, તો તેથી સ્વવ્યવહારજીવને કુટુંબમાં, જનસમાગ્ય પરેપકારી કાર્યોમાં, રાજ્યની તિમાં, રાજ્યતંત્રમાં, અર્થ અને કામને અને સર્વ પ્રકારની વર્ણશ્રમના For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy