SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૩ ધર્મકાર્ય પ્રવૃત્તિની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં અવનતિ સાથે વિનાશકારક તત્ત્વ ઉમેરાય છે. અએવ પરમાત્માના સ્વરૂપની સાથે આત્માનું નિર્મલજ્ઞાનેગે ઐક્ય કરી તન્મય બનીને બાવ્યાવહારિક સદેષ વા નિર્દોષકાર્યો કરીને વ્યષ્ટિ અને સમષ્ટિની વ્યવહાર અને નિશ્ચયતઃ બાહ્યાન્તરિક પ્રગતિને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સુવ્યવસ્થા પૂર્વક કર્તવ્ય દેષ નિર્દોષકાર્યપ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાબલે સાધવી જોઈએ એમાં અંશમાત્ર શંકા લાવવી નહિ. નિર્મલજ્ઞાનાગ્નિ જે હદયમાં પ્રજવલિત છે તે હૃદયને સદોષ વા નિર્દોષકાર્યપ્રવૃત્તિરૂપ ઉપાધિની અસર થતી નથી. જ્ઞાનાન્ન: સર્વકાળ મરક્ષણાતકુન એનું સ્મરણ કરીને કર્તવ્યપ્રવૃત્તિને આવશ્યક ફરજ માની અન્ય આફ્રિકાત્રિક આવશ્યકકાર્યોની પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્મજ્ઞાનીઓ નિર્મલજ્ઞાનયોગથી જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં પિતાનું અહં ત્વ કઈ પણ પ્રકારનું ન ક૫તાં તથા વસ્તુતઃ શુભાશુભત્વ ને કપતાં કર્તવ્ય કાર્યોને કરે છે અને તેઓ જે જે આવશ્યક શારીરિક કાર્યપ્રવૃત્તિને કરે છે તેમાં તેઓ પ્રભુની પૂજા માને છે. બલવાની સર્વપ્રકારની ક્રિયાને પ્રભુને જાપ માને છે અને કાર્યચિન્તનપ્રવૃત્તિને પ્રભુનું ધ્યાન માને છે. સર્વ પ્રકારનાં કર્તવ્યકાવડે પ્રભુની પૂજા થાય છે એવી તેમની આન્તરિક ભાવનાથી તેઓ કર્તવ્યકર્મોમાં પ્રભુને પૂજનારા હેવાથી તેઓ આત્મત્કાન્તિમાં કર્મયોગી બની વિગેગમન કરે છે. નિર્મલજ્ઞાનેગથી બાહ્યકર્તવ્ય કર્મો કરતાં આત્માને અજર, અવિનાશી સુખ, અખંડ, માયાતીત, શબ્દગંધરસસ્પર્શતીત, નામાતીત, રૂપાતીત, પંચભૂતાતીત માનીને તથા સત્તાએ તે પરમાત્મા છે એવો ભાવ અખંડ જાળવીને યતનાપૂર્વક દ્રવ્યભાવથી આત્મન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ કરી શકાય છે. એમ અનેક જ્ઞાનીઓનાં ચરિતે વાંચવાથી અને મનન કરવાથી અવબોધાશે. જ્ઞાનીઓના જ્ઞાન ગની સદોષ વા નિર્દોષ કર્તવ્યકર્મની અખંડ પ્રવૃત્તિમાં બલિહારી છે એમ અવધવું. લાભાલાભના વિવેકવડે સ્વ અને પારને સુખસાધક એવાં દેશકાલાનુસારે સદેષ વા નિર્દોષ કર્તવ્યકાર્યો કરવા જોઈએ. અમુક આવશ્યક કર્તવ્ય કાર્ય અમુક દેશકાલાનુસારે અમુક લાભ અને અમુક અલાભ તથા દેશકાલાનુસારે સ્વને સુખપ્રસાધક અને પરને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy