________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૪
ન્દ્રિયાક્રિક જીવેાની સંરક્ષા કરે છે. સર્વ જીવોની યા પાળવાના ઉપદેશ આપીને તથા તે પ્રમાણે વત્તને અન્યાને ઉપકાર કરી શકે છે. મનુષ્ય પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુ, વનસ્પતિકાય અને ત્રસ કાયના જીવાને ખાધા ન થાય એવી વિચારાચારવ્યવસ્થા કરી શકે છે. મનુષ્ય પાતાનાં મન, વચન અને કાયાના ચેાગથી અન્ય જીવે!પર ઉપગ્રહ કરી શકે છે.
વનસ્પતિને જલ વગેરેના ઉપગ્રહ છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોને પૃથ્વી આદિનો ઉપગ્રહ સિદ્ધ થાય છે. આ દુનિયામાં સર્વ જીવો પરસ્પર ઉપગ્રહરૂપ શૃંખલાથી બંધાયલા છે. તે ઉપગ્રહરૂપ શૃંખલાની અહિ સિદ્ધા વિના અન્ય જીવો નથી. આ દુનિયામાં પરસ્પર ઉપગ્રહનાં સાધનેના ઉપયોગ કરવા સર્વે જીવેાને પોતાના કર્માધિકાર પ્રમાણે હક્ક છે તે હુકના ત્યાગ કરીને જે ધન-ધાન્ય-જલાદિના સ્વામિત્વ હક્ક સંરક્ષીને અન્યાને ઉપગ્રહ લેવામાં વિદ્મભૂત અને છે. તેઓ પરસ્પર ઉપગ્રહશૃંખલાના છેદક અને છે, અને વિશ્વમાં અવ્યવસ્થા, અશાન્તિ, પાપાદિના કર્તા અને છે. તેને સ્વય' તેએ યદિ ખ્યાલ કરશે તે આપાઆપ અબાધી શકશે અને પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને પરસ્પરોપગ્રહત્વના આરાધક ખની શકશે. આપણી પાસે જે કંઈ છે તે પરસ્પરના ઉપકાર માટે છે એવું લક્ષ્યમાં રાખીને પ્રત્યેક મનુષ્યે ઉપકારનુણુ ખીલવવા પ્રયત્ન કરવા જોઇએ. આપણને જે કંઈ મળ્યું છે તે અન્યોના ઉપકારાર્થે છે. અન્યોની પાસેથી જે કંઈ ગ્રહણ કરવાનું છે તે પેટ પર પાટલા બાંધવા જેવું કરવાને માટે નથી. આખી દુનિયાના તેમાં ભાગ છે અને અન્ય જીવોના ઉપગ્રહાર્ચે સ્વસંચિત કરેલી તન, મન, ધનાદિક શક્તિયેા છે. એવું વિચારીને સ્વાધિકારે ઉપગ્રહત્વને આદરવું જોઇએ. આત્માએ શારીરિક આદિ જે જે શક્તિયે ખીલવી હોય છે તેમાં અનેક જીવાનુ` ઉપગ્રહત્વ ગ્રહ્યું હોય છે તે પશ્ચાત્ અનેક જીવાને શરીરાદિદ્વારા ઉપગ્રહત્વ કરવું એમાં કઈ વિશેષ કરવા જેવું હોતું નથી. જેવું લેવું તેવું દેવું એ પારસ્પરિક તાત્ત્વિક ન્યાયસૂત્રની આજ્ઞા સ્વીકારવી જોઇએ. અન્યના આત્મભાગ સ્વીકારીને તેનાથી ઉપગ્રહીત થયા બાદ અન્યોને
For Private And Personal Use Only