________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
મુખ્ય હેતુએ અવમેધવામાં આવે ત્યારે તદ્વેતુબનુષ્ટાન કરવાની યાગ્યતા પ્રકટાવી શકાય છે. અમુક ધાર્મિક ક્રિયાઓનાં અનુષ્ઠાન પૂર્વે કેવાં હતાં ? કયા ઉદ્દેશથી કયા જીવાનેમાટે કેવા પ્રકારના તે વખતના જીવાના અધિકાર જાણી પ્રવર્તાવ્યાં હતાં ? તે અનુષ્ઠાનમાં કેવા પ્રકારને ફેરફાર થયેા છે? તે અનુષ્ઠાન કરવાથી વર્તમાનમાં આત્માની ઉન્નતિ થઈ શકે તેમ છે કે કેમ ? પૂર્વે તે તે અનુષ્ઠાનોના પ્રવર્તકાના સમય કેવા પ્રકારના હતા અને તે સમયના લેાકેાની સ્થિતિ કેવા પ્રકારની હતી ? - તે સમયે પ્રતિપક્ષીધાર્મિકક્રિયાઓનાં અનુષ્કાને હતાં કે કેમ ? અને પ્રતિપક્ષીય ધાર્મિકાનુષ્ઠાના હતાં તે કેવા પ્રકારનાં હતાં? તે વખત અને સ ́પ્રતિ સમયના મનુષ્યને એકસરખાં ધર્માનુષ્ઠાન હોવાં જોઇએ કે કેમ ? ક્ષેત્રકાલાનુસારે તે તે ધર્માનુષ્ઠાનાનું મૂલરૂપ કાયમ રાખીને ભિન્ન ભિન્ન અધિકારી જીવામાં તેને પ્રવર્તાવવા માટે તેમાં સુધારા વધારા કરી શકાય કે કેમ ? ધર્મોનુષ્કાનાના મૂલ પ્રવર્તકોના ઉદ્દેશાનુસારે સ‘પ્રતિ ધર્માનુષ્ઠાનોનુ સ્વરૂપ સમજી શકાય છે કે અન્યથા છે ? અમુક ધર્માનુષ્ઠાનામાં રૂઢદૃષ્ટિએ સંકુચિતપણું થયુ છે કે કેમ ? અમુકધર્મીનુષ્ઠાનાથી પેાતાને કુટુંબને જ્ઞાતિને-સમાજને-સ‘ધને અને દેશને સામ્રાજય પ્રગતિમાં પૂર્વે કેટલા લાભ થયા? વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે ? અમુકધર્માનુષ્ઠાનાથી માનસિક-વાચિક—કાયિક-સામાજિક-નૈતિક-દૈશિક અને સંપૂર્ણ વિશ્વની દ્રવ્યભાવથી ઉન્નતિ થઇ થાય છે અને થશે કે કેમ ? અમુકધર્માનુષ્ઠાનામાં તનમનધનના અપાતા ભાગથી પેાતાને, કુટુંખને, ગચ્છને, જ્ઞાતિને, સંઘને અને દેશને ફાયદો પહેાંચ્યા છે કે કેમ ? અમુકધર્માનુષ્ઠાનાથી મારી ઉન્નતિ થાય છે કે નહિ તેના હેતુપૂર્વક નિર્ણય કરીને પ્રવર્તવાથી તદ્વેતુ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. અમુક ક્ષેત્રકાલાનુસારે અમુકધર્માનુષ્ઠાન કેવી રીતે કરવું જોઇએ અને તે વખતે મન વચન કાયાના ચેગેાની કેવી પ્રવૃત્તિ ધારણ કરવી જોઇએ તેનું વાસ્તવિકસ્વરૂપ અવધ્યા પશ્ચાત્ તદ્વેતુ ક્રિયા કરી શકાય છે. અનેક જ્ઞાનીઆને ઉપદેશ અને અનેક ધાર્મિકશાસ્રાનું પરિશીલન કર્યાંથી તદ્વેતુ ક્રિયા કરી શકાય છે. ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃત્ત થયા વિના ફાઈના
૧૧
For Private And Personal Use Only