________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૬
નિમય હાય છે તેથી તે સાત્વિક સુખનો અનુભવ કરવા શક્તિમાન્ થતા નથી. આર્યજ્ઞાનીઓની નિવૃત્તિમય પ્રવૃત્તિયાથી સ્વાત્માને અને દુનિયાના જીવને પરિણામે અનન્તગુણુ સુખ મળે છે. અતએવ જ્ઞાની માક્રિયા કરે છે તે ચેાગ્યજ કરે છે તેના માળજીવાને ખ્યાલ આવી શકતા નથી. જ્ઞાનધ્યાન સમાધિમાં લીન મનુષ્યાને માહ્યક્રિયાઓનું - બાહ્યકર્મ પ્રવૃત્તિઓનુ` ખાસ પ્રયેાજન રહેતું નથી. આત્મા, યમનિયમ આસન પ્રાણાયામના ક્રમપૂર્વક યાગની સાધના કરીને ચેગી મની શકે છે. ચેાગીઓ યોગમાર્ગમાં આરૂઢ થઈને ધ્યાનની સિદ્ધિ કરે છે. ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યાગીનું સ્વરૂપ જણાવ્યું છે તે અપેક્ષાએ ઉપયોગી હાવાથી અત્ર તત્સંબધી કઇંક લખવામાં આવે છે. થાદને न्द्रियार्थेषु, न कर्मस्वनुषजते । सर्व संकल्प संन्यासी, योगारूढस्त दोच्यते ॥ ४ ॥ उद्धरे दात्मनात्मानं नात्मानमवसादयेत् । आरमै વઘામનો ધંતુ-તમપુિરાત્મનઃ ॥ જ્યારે ઇન્દ્રિયેાના અથામાં મન આસક્ત થતું નથી અને બાહ્યકમામાં મન આસક્ત થતું નથી અને સર્વ સંકલ્પના ત્યાગી આત્મા થાય છે ત્યારે યાગી ગારૂઢ થયેલ છે એમ જાણવું. આત્માજ આત્માના ઉદ્ગાર કરે છે. આત્માને પ્રમાદ, રાગદ્વેષથી નાશ કરવા જોઇએ. આત્મા આત્માના બંધુ છે અને આત્માજ આત્માના શત્રુ છે. આત્માવડે જેણે મનપર જય મેળળ્યા છે તે આત્માના બંધુ છે, અને જેણે રાગદ્વેષાત્મક મનપર જય નથી મેળળ્યે તે આત્માના શત્રુ છે. શીતેષ્ણ સુખદુઃખમાં તથા માનાપમાનમાં જે સમાન છે તે ચેાગી છે. જ્ઞાન વિજ્ઞાન વૃત્તારમા, ટથ્થો વિલિસે ન્દ્રિય, યુઃ હ્યુજ્યતે યોગો સમજોઘામશ્ચિન: ॥૮॥ આત્માની સત્તાએ રહેલી પરમાત્માતા પ્રગટાવનાર તે ચેાગ છે. જેના આત્મા જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત છે, જે ફૂટસ્થ છે, જેણે ઇન્દ્રિયેાપર ય મેળળ્યેા છે, આટી અને સુવર્ણ જેના મનમાં સમાન છે તે ચેગી છે. સુવૃશ્મિા र्युदासीन, मध्यस्थद्वेष्य बंधुषु साधुष्वपिच पापेषु, समबुद्धि विशिष्यते ॥ સુહૃદ મિત્ર, અરિ, દુશ્મન ઉદાસીન, મધ્યસ્ય દ્વેષી અને બંધુઓમાં તથા સાધુઓમાં અને પાપીઓમાં જેની સમક્ષુદ્ધિ થઇ છે તે ચેગી ગણાય છે. ચત્રો પરમતે ચિત્તે, નિદ્ધ ચેલેવા.પત્ર चैवात्मना
For Private And Personal Use Only