________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૦
બ્રહ્મદષ્ટિથી પરમાત્માની પેઠે સર્વત્ર સર્વદા સર્વથા સર્વ કર્તવ્ય કાર્યો કરતાં નિર્લેપ રહી શકાય છે. જ્ઞાનીઓ આ બાબતને અભ્યાસ સેવીને ઉદારભાવથી સર્વ કાર્યો કરતાં ઉપર્યુક્તમાયા સમુદ્રને તરી જાય છે તેને અનુભવ આવે છે. બ્રહ્મદષ્ટિથી માયાસાગરને લેપ થઈ જાય છે અને સર્વત્ર આનંદ મહાસાગર વિલસતે અવલેણાય છે. અતએવં બ્રહ્મદષ્ટિએ કર્તવ્ય કાર્યો કરવાની ઉપગિતા અવધીને જ્ઞાની, બ્રહ્મદષ્ટિથી કવૈને આચરે છે એમ કથવામાં આવ્યું છે. કોઈ કાર્ય આ વિશ્વમાં અને શક્ય નથી. બ્રહ્મષ્ટિથી કાર્યો કરી શકાય છે, અને માયાસાગરને ઉલ્લંધી શકાય છે. જ્ઞાનીને આ બાબતને અનુભવ થઈ શકે છે પણ અજ્ઞાનીને તેને અનુભવ થઈ શકતો નથી. આવી બ્રહ્મષ્ટિ પ્રાપ્ત કરીને કર્તવ્ય કાર્યો કરવાની દ્રષ્ટિને પ્રાપ્ત કરી વર્તવું તે માયાસગરને તરી જ એ ઉપર્યુક્ત લોકને સાર છે. બ્રહ્મદષ્ટિને પ્રભુદષ્ટિ યાને બ્રહ્મપ્રભુદષ્ટિ કથાય છે. બ્રહ્મદષ્ટિ થવાથી પ્રભુમય જીવન પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુદષ્ટિ યાને બ્રહાદષ્ટિવાળે મનુષ્ય આ વિશ્વમાં સર્વત્ર સર્વ કાર્યો કરતે છતે નિર્લેપ નિસંગ શુદ્ધ રહીને અખંડ આનન્દ અનુભવી શકે છે. વાછા અને શેક વિના રાગ અને દ્વેષ વિના બ્રહ્મદષ્ટિથી કર્ત
કાર્યો કરવાથી બંધાવાનું થતું નથી. સમુદ્રમાં તરવાની પૂર્ણ શક્તિ પ્રાપ્ત થતાં જલધિથી આત્માને કંઈ વિક્ષેપ થતું નથી તહત રાગદ્વેષ વિના આત્માને આત્મરૂપે અવેલેકીને વ્યવહારફરજ પ્રમાણે વ્યવહારિક પ્રવૃત્તિ કરવાથી કમગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મદષ્ટિની દશા માટે અષ્ટાવક્ર ગીતાના કલેકેને નીચે ઉતારે કરવામાં આવે છે. तदाबन्धो यदाचित्तं, किञ्चिद् वाञ्छाति शोचति । किञ्चिन मुञ्चति गृहाति, किञ्चिद् हृष्यतिकुप्यति ॥ तदा मुक्ति र्यदाचित्तं, न वाञ्छति न शोचति । न मुञ्चति न गृहाति, न हृष्यति न कुप्यति ।। तदा बन्धो यदा चित्तं, सक्तं कास्वपि दृष्टिषु ।
For Private And Personal Use Only